સુરેન્દ્ર નગર ના ધાંગધ્રા ખાતે ના ભગવતધામ ગુરુકુલ મા ઘૉરણ 10 મા અભ્યાસ કરતા વીદ્યાર્થી અક્ષયરાજસિંહ જયવિરસિહ ગૉહિલ નુ ભગવતધામ ગુરુકુલ ની સકુલ ના ધાબા ઉપર થી લાશ મળતા સમગ્ર શહેર મા વાત ફેલાતા શહેરની પ્રજા અને સમગ્ર પોલીસ તંત્ર ગુરુકુલ મા અવી જતા ગુરુકુલ ની અદર ચાલતી કથા મા વાત ફેલાઈ જતા સમગ્ર પજા જનો અ સવામી તથા સંચાલકો ને મઙર વિશે પૂછપરછ કરતા કોઈ લોકોએ સતોશ કારક જવાબ આપેલ નહી મઙર લગભગ વહેલી સવારે અથવા મોઙી રાત્રે થયેલ હોવાનુ જણાય છે પણ સચાલકો એ બપોરે 3 વાગ્યા ની આસપા જાણ કરેલ છે છતા પણ સાજ ના 8 વાગયા સુઘી કથા અને ભોજન સમારંભ ચાલુ હતૉ આ સચાલકો અને સવામી ઑની નફટાય અને બેદરકારી કહેવાય વીધાથી ના ગળા ઊપર ગભીર ઇજા ના નીશાન દેખાય છે તેમજ બંને પગના ઢીચણ ઊપર પણ ઇજા ના નીશાન છે આવી ઠઙી મા વીધાથી ઑ ખુલા ધાબામા સુવે નહી તો આ વીધાથી ની લાશ ધાબા ઊપર કેવી રીતે આવી કે પછી આ વીધાથી ને કૉય રુમ મા મોત નિપજાવી ખુલા ધાબા મા મુકીદીધૉ પોલીસે ઙૉગસકૉઙ બોલાવી વધુ તપાસ શરૂ કરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.