ઇસ્લામાબાદ: પાકિસ્તાનના લશ્કરી વડા રાહિલ શરીફે એવો દાવો કર્યો છે કે જે દિવસે ભારતે પાકિસ્તાનના સાત સૈનિકોને ઠાર માર્યા હતા…

જે કુટુંબમાં લગ્ન છે તેને એક ખાતામાંથી લગ્ન માટે અઢી લાખ અને ખેડૂત એના ખાતામાંથી ૨૫ હજાર અઠવાડિયામાં ઉપાડી શકશે.…

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં સવારે 4.28 વાગ્યે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ગુડગાવ, રેવાડી સહિત હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.…

500-1000 ની નોટ બંદીની ગુજરાત સરકારે મુદ્દત વધારી રાજ્યની તમામ મહાનગરપાલિકા , નગરપાલિકા , ગ્રામ પંચાયત માં 24 નવેમ્બર સુધી…

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ આજે વહેલી સવારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીના મુદ્દે ગુલાબ ટાવર અને ચિન્મય ક્રિસ્ટલ…

મુંબઇ: સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કર્યા બાદ દેશની બેન્કોમાં નોટો તબદિલ કરવા માટે મોટા પ્રમાણમાં ધસારો જોવા…