ઉત્તરપ્રદેશ તા.8 : લખનઉ એન્કાઉન્ટરમાં માર્યા ગયા આઇએસઆઇએસ આતંકી સૈફુલ્લાનાં પિતાએ તેનું શબ લેવાનો ઇન્કાર કર્યો છે. તેનાં પિતાએ જણાવ્યું કે તેને જે કર્યું છે તે દેશનાં હિતમાં નથી આવાં દેશદ્રોહીનું શબ અમે નહિં સ્વીકારીએ.એટીએસે મંગળવારે એન્કાઉન્ટરમાં આઇએસઆઇએસ આતંકી સૈફુલ્લાને લખનઉમાં ઠાર માર્યો હતો. સૈફુલ્લાએ ઘરમાં બૉમ્બ બનાવવાની ટેકનીક, રેલ નેટવર્કનો નકશો અને તમામ આતંકીપ્રવૃત્તીને પ્રોત્સાહન આપે તેવું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યાં છે.
સૈફુલ્લાનાં પિતાએ જણાવ્યું કે તેમને ઘટના પર અફસોસ જાહેર કર્યો. જે દેશનાં વિરૂધ્ધ અને અમે તેની વિરૂધ્ધ છે. તેનાં સગાસંબંધીએ જણાવ્યું કે ઘણો સારો હતો વ્યવહાર અમારી વચ્ચે, સૈફુલ્લાનાં સબંધી પણ સામે આવ્યા છે તેમને કહ્યું કે તે ધણો સારા વ્યવહાર વાળો છોકરો છે. પાંચ વાર નમાઝ પડે છે. અમે આવી આશા નહતી રાખી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.