ધોરાજી શહેરમાં ભગવતસિંહ બાપુ એ બનાવેલ દરબાર ગઢ અને ત્રણ દરવાજા તેમજ રેલ્વે સ્ટેશન નો ટાવર ભગવતસિંહજી બાપુ ની ઐતિહાસિક ધરોહર છે ધોરાજી પંથક ની આ ત્રણેય મોટી ઓળખ છે રાજા રજવાડા વખતી આ ઈમારતો બનાવેલ છે પણ આ ઈમારતો બનાવેલ છે તેનાં પણ ઘણા વર્ષો વીતી ગયાં છે ત્યારે આ ઈમારતો ધૂળ ખાતી અને જર્જરીત હાલતમાં છે ઘણાં વર્ષો થયાં તંત્ર દ્વારા કોઈપણ જાતની આ ઈમારતો ની માવજત કરવામાં આવી નથી જેથી આ ભગવતસિંહજી ના આ અમૂલ્ય વારસો અને ધરોહર તથા ઐતિહાસિક ઈમારતો જર્જરીત હાલતમાં હોય જેનુ રીનોવેશન કામ ની જરૂરિયાત છે આ ત્રણ દરવાજા તેમજ રેલ્વે સ્ટેશન નો ટાવર તથા દરબાર ગઢ જેવાં ઐતિહાસિક ધરોહર ને કાયમી સાચવવા માટે તંત્ર કે સરકાર શ્રી દ્વારા રીનોવેશન કામ તાત્કાલીક કરવામાં આવે તેવી ધોરાજી નાં સ્થાનિક એવાં વિવેકાનંદ ગૃપ ના આગેવાન રાજુ ભાઇ એરડા તથા ડોક્ટર બાવનીયા સાહેબ ઐતિહાસિક અને અમુલ્ય વારસો સાચવવા માટે આગળ આવ્યા છે આ ઈમારતો જર્જરીત હાલતમાં હોય જેનુ રીનોવેશન કામ ની જરૂરિયાત છે તેવી લાગણી ને માંગણી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.