ધોરાજી માં આવેલ જુની શાકમાર્કેટ તોડી ને ત્યા જ નવી અદ્યતન શાકમાર્કેટ રૂપિયા બે કરોડ થી વધારે ખર્ચે બનાવેલ છે જેનું બાંધકામ લગભગ પુર્ણ થઈ ગઈ ગયેલ હોય પણ હજું સુધી આ નવી અદ્યતન શાકમાર્કેટ વેપારી ઓને સોપવામાં આવી નથી જેથી છેલ્લા ઘણા સમયથી શાકભાજી વેપારી ઓને પોતાનાં જનમાષ્ટમીનાં મેળા ના ગ્રાઉન્ડ માં વૈકલ્પિક જગ્યા એ વેપાર કરવો પડી રહયો છે ત્યારે વેપારી ઓમાં કચવાટ જોવા મળી રહયો છે જેથી આ બાબતે શાકમાર્કેટ ના કોન્ટ્રાકટર ને અને નગરપાલિકા નાં ચીફ ઓફિસર એવાં અમિત પંડ્યા ને સંપર્ક સાંધી ને પુછતાં કોન્ટ્રાકટરે એવું જણાવેલ કે છેલ્લા દસ માસ થી નવી અદ્યતન શાકમાર્કેટ પૂર્ણતા ના આરે છે થોડા દિવસો માં તંત્ર ને સોંપી દેવામાં આવશે અને નગરપાલિકા નાં ચીફ ઓફિસર એવાં અમિત પંડ્યા ને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે ફોરમીલીટી અને નિયમો અનુસાર વેપારી ઓને નવી અદ્યતન શાકમાર્કેટ સોંપવામાં આવશે આમ નવી અદ્યતન શાકમાર્કેટ શાકભાજી નાં વેપારી ઓને સોંપવામાં આવશે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.