ધન, વૈભવ, સંપન્નતા, સમૃદ્ધિ, સુખ, સંપત્તિ અને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં દુર્લભ વ્રતનો ઉલ્લેખ મળે છે અને તેનું નામ…
Browsing: Dharm bhakti
ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવેલ છે. કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. હિંદુ સંસ્કૃતિમાં…
શનિદેવ ન્યાયના દેવતા છે. તેમને ક્રૂર ગ્રહ તરીકે જોવામાં આવે છે પરંતુ જે વ્યક્તિમાં સારી આદતો હોય તેના પર શનિદેવની…
ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રના રથોનું નિર્માણ દર વર્ષે કરવામાં આવે છે. આ રથો સંપૂર્ણ રીતે લાકડાંમાંથી બનાવવામાં આવે છે.…
મુગ્લોએ દિલ્હી સાથે ભારતના કેટલાક ભાગ પર ખૂબ સમય સુધી રાજ કર્યું જેની છાપ આજે પણ જોવાઈ શકાય છે. મુગ્લોમાં…
અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ છે. જેની માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ભગવંતનગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે…
રમઝાન આત્મશુધ્ધિનો તેમજ ગરીબો-જરૂરતમંદો પ્રત્યે સહાનુભૂતિ ધરાવવાનો અને પોતાના સર્જનહાર પ્રત્યે વધુને વધુ શરણાગતિ સ્વીકારવાનો મહિનો છે. હાલના તબકકે રમઝાનને…
વૈશાખ પૂનમ એટલે કે બુદ્ધ પૂર્ણિમાનું ખાસ મહત્વ રહેલુ છે. આ પૂનમ ભગવાન બુદ્ધના અવતરણના દિવસ રૂપે મનાવાય છે. ભગવાન બુદ્ધ વિષ્ણુના…
ઉત્તરાખંડના ગઢવાલના ઉચ્ચ હિમાલયના વિસ્તારમાં આવેલ ચારધામ યાત્રાનુ સૌથી પ્રમુખ બદ્રીનાથ મંદિરના કપાટ આજરોજ સવારે શ્રધ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા…
મેષ રાશિ -માન-સન્માન પ્રાપ્ત થશે, વ્યવસાયને લાભ થશે, વાહનની ખરીદી કરવાના સારા યોગ છે. વૃષભ રાશિ -સંતાન પ્રાપ્તીના યોગ છે,…