લોકડાઉનના કારણે આસામના શક્તિપીઠ કામાખ્યા મંદિરનો પ્રસિદ્ધ અંબુવાચી મેળો આ વર્ષે યોજાશે નહીં. લગભગ 500 વર્ષમાં પહેલીવાર આવું થઇ રહ્યું…
Browsing: Dharm bhakti
મધ્ય પ્રદેશના રતલામમાં ઝાડ-ફૂંક કરનારા એક બાબાનું કોરોના વાયરસથી મોત થયા બાદ હડકંપ મચી ગયો. બાબાના 24 ભક્તો પણ કોરોના…
મધ્ય પ્રદેશના એક કોંગ્રેસ નેતા રમેશ સક્સેનાએ કોરોનાથી બચવા માટે એક અજીબ ઉપાય જણાવ્યો છે. તેમણે કહ્યું કે, હનુમાન ચાલીસાનો…
દર મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાલાષ્ટમી અથવા ભૈરવાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 13 જૂન, શનિવારે…
રામજન્મભૂમિ પરિસરમાં બહુપ્રતીક્ષિત ભૂમિ પૂજા માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહી તો, અષાઢ શુક્લ એકાદશી એટલે કે હરીશયની એકાદશી તદનુસાર 1 જુલાઈએ…
કેરળના 1248 મંદિરોની વ્યવસ્થાનું ધ્યાન રાખનાર ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ પોતાની આવક વધારવા માટે મંદિરોના લગભગ 1200 કિલો સોનાને RBI પાસે…
આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વભરમાં કોરોના વાઇરસે કેહર મચાવ્યો છે. કોરોના વાઇરસે આખાં વિશ્વ નેં પોતાના ભરડામાં લીધું છે…
ઉજ્જૈનનું મહાકાલ મંદિર 79 દિવસ બાદ 8 જૂને સામાન્ય ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું, પરંતુ માત્ર દર્શન માટે જ. પૂજન-અર્ચન…
નવી દિલ્હી : આજ (8 જૂન)થી દેશના ઘણા ભાગોમાં ધાર્મિક સ્થળો, મોલ અને રેસ્ટોરન્ટ્સ ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ના દ્વાર આગામી 8 જૂન ના રોજ ભાવિકો માટે ખુલવા જઇ રહ્યા છે, ત્યારે કેન્દ્રસરકાર…