શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર છે. જે પ્રકારે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી મહત્ત્વપૂર્ણ હોય છે. તે જ રીતે શ્રીકૃષ્ણની પૂજામાં…
Browsing: Dharm bhakti
શામળાજી મંદિરમાં આવતી કાલે ભક્તો દર્શન કરી શકશે. પરંતુ જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા તમામ પ્રસંગોને બંધ રાખવામાં આવશે. જેની અગાઉથી મંદિર…
કોરોના મહામારીના પગલે આ વખતે જન્માષ્ટમી દરમિયાન રાજ્યના મોટા ભાગના મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. જેથી ભક્તોની ભીડ ન થાય…
રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે એક પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરની કોતરણી તેનું બાંધકામ તેમજ તેના મંડપ…
આજે શ્રીકૃષ્ણના ગૃહસ્થ ભક્ત અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો જન્માષ્ટમી ઉજવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ છે. મોટાભાગના…
શ્રાવણ માસ ની કૃષ્ણપક્ષની અષ્ટમી એટલે જન્માષ્ટમી આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને…
ઉત્તરપ્રદેશમાં કારીગરોની એક ટીમ અયોધ્યાના રામ મંદિર માટે 2.1 ટન (2100 કિલો ) વજનનો ઘંટ બનાવી રહી છે. ઉત્તરપ્રદેશના એટા…
હિંદુ ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, સમુદ્ર મંથનમાં 14 રત્નો મળ્યાં હતાં. તેમાંથી એક શંખ પણ હતો. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું…
ભારતના અનોખા તીર્થ સ્થાનોમાં કેરળનું અનંતપુરા લેક મંદિર પણ સામેલ છે. ભગવાન વિષ્ણુ પાંચ ફેણ ફેલાવતાં નાગ ઉપર વિરાજમાન છે.…
શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતા ની પૂજા કરે છે ઉપવાસ કરીને બાજરી ની કુલેર…