Browsing: Dharm bhakti

યજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ક્રિયા છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ…

દશેરો બુરાઈ પર અચ્છાયી ની જીતનું મહાન પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ પચાંગ મુજબ દિવાળીના 20 દિવસ પહેલા અશ્વિન મહિનાની…

માતા લક્ષ્મી વૈભવ અને યશના દેવી છે. તે જેના પર મહેરબાન થઇ જાય છે તેના પર ધનવર્ષા થઇ જાય છે.…

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાંથી છુટ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત…

દરેક મહિનાની પૂનમે ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્ત્વ છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુની પૂજાથી સમૃદ્ધિ મળે…

મંગળવાર, 29 સપ્ટેમ્બરે શનિ મકર રાશિમાં માર્ગી થઇ જશે. એટલે હવે સીધો ચાલતો જોવા મળશે. ત્યાર બાદ આવતા વર્ષે મે…

સેન્ચુરી ઓફ ટ્રુથ થાઇલેન્ડના પટાયામાં એક ધાર્મિક સ્થળ છે. બૌદ્ધ અને હિંદુ પરંપરાઓની મૂર્તિઓથી સજેલું આ મંદિર સંપૂર્ણ રીતે લાકડાથી…

17 માર્ચથી બંધ આસામના મહાશક્તિપીઠ કામાખ્યા મંદિરના દરવાજા 24 સપ્ટેમ્બરથી ભક્તો માટે ખૂલી રહ્યા છે. મંદિર ટ્રસ્ટે એના માટે તૈયારી…

લસણ તથા ડુંગળીના આયુર્વેદિક ફાયદા ઘણા બધા છે. તેના વિશે પણ બધા જ જાણે જ છે. જોકે મોટાભાગના લોકોના મનમાં…