Browsing: Dharm bhakti

ડાંગ જિલ્લો અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકમાં આદિવાસીઓએ ”તેરા”ની ઉજવણી ઉત્સાહ ઉમંગ પૂર્વક કરી હતી. વઘઈ નજીક નાની વધઈ( કિલાદ)…

હિંદુ પંચાંગ અનુસાર, રક્ષા બંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને…

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે તેના ૧૫ દિવસ પહેલા ભગવાનને એકાંતમાં રાખવાની એક કથા પ્રચલિત…

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રથ ખેંચનાર ખલાસીઓને રસી લેવાનું જણાવવામાં આવ્યું…

બનાસકાંઠા જિલ્લાના લોકો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ સામેથી જ આમંત્રણ આપી રહ્યાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. બનાસકાંઠાના ડીસામાં આવેલા…

૨૪ જુન ૨૦૨૧ ગુરૂવાર ને પુર્ણિમા વડ સાવિત્રી વ્રત વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત…

જેઠ માસની અંદર આવતી સુદ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા કરવાથી ઐશ્વર્ય મળે…

શાસ્ત્રાનુસાર જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગા દશહરા કહે છે. તે દિવસે ગંગાજીનો જન્મ દિવસ ઉજવાય છે. સ્ક્નંદપુરાણ અને…

20 જૂને ગંગા દશેરા છે. આ દિવસે માતા ગંગા સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યાં હતાં. સનાતન ધર્મમાં ગંગાને મોક્ષ દાયિની કહેવામાં…