ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ બલ્લેબાજ સુનિલ ગવાસ્કરે જણાવ્યું હતું કે વિરાટ કોહલીની કૅપ્ટનશીપ માં રમી રહી રહેલી ભારતીય ક્રિકેટ ટિમ એમના સપનો ને સાહકાર કરી રહી છે. એમને કહ્યું કે કોહલી અને એમની ટિમ જે કરી રહી છે એ બહુજ સમ્માન જનક છે. ટેસ્ટ ક્રિકેટ માં આ રીતે જીત મેળવવી કે એક સમ્માન જનક છે.
અહીં ગવાસ્કર પોતાની લખેલી કિતાબ ‘ સન્ની ડેજ઼ ‘ ના 40 વર્ષ પૂર્ણ થયાના આયોજિત અવસર પર ભારતના પૂર્વ બલ્લેબાજ લક્ષ્મણ સાથે વાતચીત કરી રહ્યા હતા. ગવાસ્કરે કહ્યું કે જયારે વીરેન્દ્ર સેહવાગ ભારતીય ટિમ સાથે જોડાયા ત્યારે એમને એક એવા બલ્લેબાજ ને જોયો કે જે બોલ ને ઘણી સારી રીતે હિટ કરતો હતો. જે રીતે સેહવાગ હિટ કરતો હતો એ રીતે ગવાસ્કર પણ બોલ ને હિટ કરવા માંગતા હતા. ગવાકરે જણાવ્યું કે એ જે પણ ટેસ્ટ મેચ રમતા હતા ત્યારે એ ટેસ્ટ મેચ ના પહેલાજ બોલે સિક્સર મારવા માંગતા હતા. હું માત્ર એક જ વાર એવું કરી શક્યો જયારે સેહવાગ આ નિયમિત રીતે ટેસ્ટ મેચ ના પેહલા જ બોલે સિક્સર ફટકારતો હતો. સેહવાગ એક સાહસિક અને દિગ્ગજ બલ્લેબાજ હતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.