ભરૂચ શહેર માં વસ્તા ઝૂંપડપટ્ટી ના રહીશો ને ફાળવેલ ઝૂંપડપટ્ટી ની જગ્યા ને તેઓ ના નામે કરી આપવા ની માંગ સાથે ભીસ્તાન ટાઇગર સેના એ ભારે સુત્રોચાર સાથે જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું……
ભરૂચ માં આજ કાલ નવો મુદ્દો ચર્ચા માં આવ્યો છે અને તે છે ઝૂંપડપટ્ટી માં વસ્તા લોકો ને ફળવેલી જગ્યા તેઓ ના નામ ઉપર કરી આપવા ની માંગ ભીલિસ્તાન ટાઇગર સેનાએ કરી છે ..
વર્ષો થી ભરૂચ શહેર માં વસ્તા ઝૂંપડપટ્ટી ના લોકો ને ભય છે કે ઝૂંપડપટ્ટી ની જગ્યા તંત્ર દ્વારા જો લઈ લેવા માં આવે તો રાતો રાત કેટલાય લોકો બે ઘર બની જાય તે પ્રકાર ની સ્થીતી નું નિર્માણ થાય તેમ છે ….
વર્ષો થી ભરૂચ માં વસ્તા ઝૂંપડપટ્ટી ના રહીશો ની માંગ સાથે ભીલિસ્તાન ટાઇગર સેનાના કાર્યકરો એ ઝૂંપડપટ્ટી ના રહીશો સાથે મળી આજ રોજ જીલ્લા સમહર્તા ને એક આવેદન પત્ર આપવા માં આવ્યું હતું અને આવેદન પત્ર માં માંગ કરવા માં આવી હતી કે શહેર માં વસ્તા ઝૂંપડપટ્ટી વિસ્તાર ના રહીશો ને એ જગ્યા નામ ઉપર કરી આપવા માં આવે જો આમ કરવા માં આવશે તો તંત્ર માં ભરવા પેટે ના તમામ વેળા ભરપાઈ કરીશું તેમ ઝૂંપડપટ્ટી ના રહીશો એ ભીલસ્તાન ટાઇગર સેના ના કાર્યકરો સાથે મળી આવેદન પત્ર આપી જીલ્લા સમહર્તા ને જણાવ્યું હતું..
ભીલિસ્તાન ટાઇગર સેના દ્વારા ઝૂંપડપટ્ટી ના રહીશો સાથે મળી કરવા માં આવેલી આ માંગ વહેલી ટકે તંત્ર દ્વારા પૂર્ણ કરવા માં નહીં આવે તો આગામી દિવશો માં ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી…..


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.