લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની અભ્યાસ કરાવવાની પદ્ધતિ બહુ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું છે. ભારતીય મૂળના વિદ્યાર્થી ફૈઝ સિદ્દિકે ઓક્સફર્ડ યુનિવર્સિટીને કાનૂની નોટિસ પાઠવીને આક્ષેપ કર્યો છે કે તમે બહુ બોરિંગ રીતે ભણાવો છો. સિદ્દિકી યુનિવર્સિટીની બ્રેસનસ કોલેજમાં કાયદા શાખાનો અભ્યાસ કર્યો હતો. અહીં તેને ઈન્ડિયિન ઈમ્પિરિયલ હિસ્ટ્રી (રાજાશાહી કાળનો ભારતીય ઇતિહાસ) એ વિષય કંટાળાજનક રીતે ભણાવવામાં આવ્યો હતો અને આથી તેને માર્કસ ઓછા આવ્યા હોવાની તેણે દલીલ કરી છે. તેની આ દલીલ માન્ય રાખીને લંડનની હાઈ કોર્ટે હજાર વર્ષ જૂની ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોર્ટમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. જોકે સિદ્દિકીનો…
કવિ: Dipal
જસ્ટિસ જગદીશસિંહ કેહર દેશના 44માં ચીફ જસ્ટીસ બનશે. તેમને ૪ જાન્યુઆરી, ૨૦૧૭ ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા શપથ આપવામાં આવશે. કેન્દ્રીય કાનુનમંત્રી રવિશંકર પ્રસાદે ચીફ જસ્ટીસ ટી.એસ.ઠાકુરને તેમના અનુગામી પસંદ કરવા કહ્યું હતું તે મુજબ નિર્ણયની જાહેરાત થઈ. તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ, ઉત્તરાખંડ હાઇકોર્ટ અને કર્ણાટક હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે. અનેક પ્રકારે સેવા આપી ચુકેલા જગદીશસિંહ કેહર 13 સપ્ટેમ્બર 2011થી સુપ્રીમ કોર્ટ જસ્ટીસ તરીકે નિમાયા હતાં. ચોથી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથવિધિ લેશે. તેમનો કાર્યકાળ 4 ઓગસ્ટ 2017 સુધીનો જ રહેશે.
ચર્ચાસ્પદ સાગર ઠક્કર કોલ-સેન્ટર કોભાંડ માં રવિવાર રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા થોમસ પટેલ ની ધરપકડ કેરવામાં આવી હતી. થોમસ પટેલ સંદીપ રાજ્વાની અને હિતેન્દ્ર ધાવડા સાથે મળી EI-INFOTECH કોલ-સેન્ટર ચલાવતો હતો પોલીએ ને કેહવું છે કે થોમસ પટેલ અમેરિકા થી પૈસા કમીશન લઇ ને બીજા કોલ-સેન્ટર ને પુરા પડતો હતો પોલીએ ને મળેલી બાથમી ના આધારે તેમને કોલ-સેન્ટર માં છાપો મારી ને થોમસ પટેલ ને જડપી પડયો હતો પોલીસ ને અશા છે કે થોમસ પટેલ દ્વારા ઘણા બધા નવા ખુલાસા થાય તેમ છે.
દેશમાં નોટબંદી પછી ન માત્ર જનતા બેહાલ છે પણ છેલ્લા કેટલાક દિવસોથી બેંકમાં કામ કરતા કર્મચારી પણ સતત તણાવનો સામનો કરી રહ્યા છે. તો કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં વિપક્ષ ભારે હોબાળો કરી રહ્યું છે. આ બધા વચ્ચે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા એ જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં હાલમાં ચાલતી રૂ.૧૦૦ની નોટ ને નવી ડિઝાઇન સાથે બહાર પાડશે. આ નવા ફેરફાર માં રૂ. ૧૦૦ ની નોટમાં નંબરીંગ પર દેખાતો અક્ષર હવે નંબર પેનલ પર નહીં દેખાય. જો કે આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે હાલની ૧૦૦ રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે. એટલે ૧૦૦ રૂપિયાની નવી નોટમાં હવે નંબરીંગ પેનલ…
jio ની આંધી બાદ હવે લગભગ બધી જ કંપની 4G ક્ષેત્રે મેદાન માં ઉતરી છે તેની સાથે જ જાહેર ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિ (BSNL) પણ પોતાના પ્લાન સાથે અન્ય ખાનગી કંપની ને ટક્કર આપવા માટે તૈયાર છે BSNL ના chairman અનુપમ શ્રીવાસ્તવે એ જણાવ્યું હતું કે અમે માસિક રૂપિયા ૧૪૯ના પ્લાન પર કામ કરી રહ્યા છીએ, જેનાથી દેશભરમાં અન્ય નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ થઈ શકશે. ૧ જાન્યુઆરી ૨૦૧૭થી સ્પેશિયલ ટેરિફ પ્લાન લોન્ચ કરી રહી છે, જેથી તેના મોબાઇલ ગ્રાહકો જીવનભર કોઈ પણ ટેલિકોમ કંપનીને ફ્રી લોકલ અને નેશનલ વોઇસ કોલ કરી શકશે.આ પ્લાનમાં ૩૦૦ MB ડેટા પણ મળશે.…
જયલલિતા જયારામન ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ મેલુકોતે માં જન્મેલા રાજકીય ક્ષેત્રે પછી પણ ફિલ્મી દુનિયા થી જ લોકપ્રિયતા મેળવી હતી.૧૪૦ થી વધારે ફિલ્મો માં કામ કરી ચુકેલા અમ્મા ફિલ્મી દુનીયાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ એટલા જ પ્રસન્સકો મેળવવા માં સફળ રહયા હતા.તેમને તેમના ફિલ્મી ક્ષેત્ર ની શરુઆત ચેન્નાઈ થી જ કરી હતી માત્ર તેમના અભિનય થી જ નહી પરંતુ તેમના ડાન્સ તથા સંગીત પર સારા પ્રભુત્વ ને લીધે જયલલિતા ફિલ્મી ક્ષેત્ર માં ઘણા આગળ હતા. ૧૯૭૭ માં રહીચુકેલા તમિલનાડુ ના મુખ્યપ્રધાન MGRએ જયલલિતા ને ફિલ્મી દુનિયા થી રાજકારણ ની દુનિયા નો પરિચય કરાવ્યો ૧૯૮૨ માં જયલલિતા AIADMK માં…
વડોદરા ની પારુલ યુનિવર્સીટી માં રાત ના સમયે એક વિર્દ્યાર્થિની ને પોતાની રૂમ માં બોલાવી તેની ઉપર સેક્સ લીલા કરવા ના ગંભીર આરોપ માં જેલ ભેગા થયેલા મોટી ઉમર ના વૃદ્ધ ની તબિયત લથડતા તેવો ને હોસ્પિટલ માં લઇ જવાયા હતા પારૂલ યનિવર્સિટીની વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મ કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ જયેશ પટેલે શ્વાસોશ્વાસની અને આંખોની તકલીફની ફરિયાદ કરતાં જેલ તંત્ર દ્વારા ચેક અપ માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયેશ પટેલે થોડા દિવસ પૂર્વે જામીન માટે અરજી કરતાં સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. અગાઉ જયેશ પટેલે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી વડોદરા નજીક વાઘોડિયા…
તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા આજે રાત્રે 11-30 કલાકે અવસાન પામ્યા છે :તેઓ 68 વર્ષના હતા;એપોલો હોસ્પિટલે મોડી રાત્રે સત્તાવાર જાહેર કર્યું હતું : પક્ષના ધારાસભ્યોને સંબોધતા પન્નીરસેલ્વમે જણાવ્યું હતું કે તે અમ્માના ઉત્તરાધિકારી છે.
નોટબંધી બાદ સરકાર તરફથી દેશમાં ડીઝીટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે જોરશોરથી પ્રચાર અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે. ઉપરાંત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડીઝીટલ પેમેન્ટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પાંચ મુખ્યમંત્રીઓની આગેવાનીમાં એક સમિતિની રચના પણ કરી છે. તેમજ રાજ્ય સરકારો દ્વારા પણ પોતપોતાની રીતે ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જમીની વાસ્તવિક્તા હજી પણ ભારતમાં ડીઝીટલ પેમેન્ટ સિસ્ટમનુ સમર્થન કરતી નથી. કારણકે અખિલ ભારતીય વેપારી સંઘ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે ભારતમાં અત્યારે કુલ વસ્તીના માત્ર ૧૦ ટકા લોકો જ ડીઝીટલ પેમેન્ટનો…
ચેકપોસ્ટ પર ચાલતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજયના વાહન વ્યવહાર વિભાગે એસઆરપી મુકવાનું નક્કી કર્યુ છે. તેમણે કહ્યું હતું કે ચેકપોસ્ટ પર દાદાગીરી અને હુમલા કરવાની ઘટના બનતી હોય છે. આવા કિસ્સામાં એસઆરપીને નાછૂટકે ફાયરીંગ કરવું પડે તો કરશે.રાજયમાં કુલ નાની મોટી 17 ચેકપોસ્ટ છે. આ ચેકપોસ્ટ પર અ્ન્ય રાજયનો વાહનો પાસેથી એન્ટ્રી ટેક્ષ, લોડર જેવાં વાહનો પાસેથી સ્પેશિયલ ટાઇપ ઓફ વ્હિકલ ટેક્ષ, પેસેન્જર ટેક્ષ, ઓવરલેડીંગ દંડ સહિતનો ટેક્ષ વસુલાતો હોય છે. આ ચેકપોસ્ટ પર કેટલાક વાહન ચાલકો ટેક્ષની બચત કરવા માટે ભાગદોડ કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુંઓને પ્રવેશ આપવા માટે પણ મોટાપાયે ગોઠવણ થતી હોય…