રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો તેમજ યુધ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવેલ સૈનિકોના પુનઃવસવાટ માટે અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે દર વર્ષે ૭મી ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૪૯થી સશસ્ત્ર સેના ધ્વજદિન દર વર્ષે ૭મી ડિસેમ્બરે ઉજવાય છે. સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એકત્રીત થયેલ રકમ સેવારત/પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ નાગરીકોને ધ્વજ દિવસ ફાળામાં રાજ્યને મોખરે રાખવાનો અનુરોધ કર્યો છે. સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સૈનિક કલ્યાણ…
કવિ: Dipal
ઇસ્લામાબાદ : ચીત્રાલ થી અબેટાબાદ જઈ રહેલું પાકિસ્તાની એરલાઈન્સ નું પ્લેન PK-116 અબેટબાદ નજીક 47 યત્રિ ઓ સાથે થયું ક્રેશ એબોટાબાદ નજીક પહાડી વિસ્તાર ના ખૈબર પખ્તુનખ્વા નજીક બની ઘટના.
(રીપોર્ટ:અઝીઝ વ્હોરા) સાગર ઠક્કર કોલ-સેન્ટર કૌભાંડ બાદ સફાળી જાગેલી પોલીસ અમેરિકી સંસ્થા (FBI)ની મદદ થી ધરપકડ કરવાનો દોર ચાલુ કર્યો છે અત્યાર સુધી માં પોલીસ ૮૦ થી વધારે લોકો ની ધરપકડ કરવામાં સફળતા મેળવી લીધી તેમના કેટલાક ને પોલીસે માત્ર ચેતવણી આપી ને છોડી મુક્યા છે જયારે મહત્વની કડી સાગર ઠક્કર હજી પણ પકડ ની બહાર છે કે પછી તેને દેશ ની બહાર રહેવાની સલાહ પોલીસ ના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી છે? ઉલ્લેખનીય,આ કૌભાંડ માં ઘણા પોલીસ અધિકારી ની સંડોવણી પણ બહાર આવી હતી.આ કૌભાંડ અમદાવાદ મુંબઈ સહીત દેશ ના ઘણા નાના મોટા શહેરો માં બિલાડી ના ટોપ ની…
વલસાડ જિલ્લા ની તમામ સરકારી ઓફિસો,સરકારી મકાનો,કે પછી સરકારી હોસ્પિટલો ની દશા જોઈને કોઈપણ અધિકારી થી લઇ સામાન્ય માણસ પણ નાક બંધ કરીદે તેવી હાલત થઇ ગઈ છે કારણ કે આ તમામ સવાલો પાછળ એકજ દુશમન જવાબદાર છે તે છે “સફાઈ” જી હા સફાઈ ,,,,, ? કારણ કે અહીં કોઈ પણ અધિકારી કે સરકારી બાબુ ને સફાઈ મુદ્દે કોઈ-લેવા-દેવા નથી બસ પેપર ના પાને પોતાની છબી જોવા ફોટો પાડવા માટે હાથ માં ઝાડુ લઇ જાણે દેશ નો તમામ કચરો સાફ કરી નાખવાના હોય તેમ પોઝ આપતા હોય છે, ત્યારે વલસાડ ની એક માત્ર ડીઝીટલ કહી શકાય તેવું આપણું આ આર.ટી.ઓ.…
વડોદરા તા.૭ : ગેંગસ્ટર મુકેશ હરજાણી ની હત્યા કરવા જતા પેહલા મધ્ય્પ્રદેશ ના શૂટરો સલીમ અને અકબર ડ્રગ્સ નો નશો કયો હોવાનીં પોલીસ સમક્ષ કબુલાત કરી હતી જયારે શુટર સલીમએ વધારે નશો કરિયો હોવાથી તે મુકેશ પર ફાઈરીંગ થયું ન હતુ. વિદેશી દારૂ ના ધંધા પર પેર રાજ કેરવાના ના વેર માં મુકેશ ને મોત ના ઘાટ ઉતાર વામા હતો તાજેતર માં રતલામથી ટ્રાન્સફર વોરંટની મદદથી સીટી પોલીસ લઇ આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. ઘટના સ્થળે ગયેલા સંજય ઉર્ફે આર.એક્સ તેમજ એન્થોની, સલીમ અને અકબર પાસે હથિયારો હતા.જયારે સંજય, અકબર અને એન્થોનીએ મર્ડર ગોળીઓ ચલાવી હતી.…
આજે નોટબંધી ના ૨૯ માં દિવસ પછી પણ ATM ની બહાર ની લાઈનો યથાવત જોવા મળી રહી છે.નોટબંધી નિર્ણય ના એટલા દિવસ પછી પણ જનતા ને જે રીતે હાલાકી ભોગવી રહયા છે તે સરકાર ની નિર્ણય પેહલા ની તૈયારી પણ અનેક સવાલો ઉભા કરે છે નોટબંધી ના નિર્ણય બાદ દરરોજ બેન્ક ના નિર્ણય માં ફેરબદલ કરતી સરકાર પર નામદાર સુપ્રીમ અ ઘણી વખત કેદ્ર સરકાર પાસે ઘણી વખત જવાબ માંગ્ય છે ચા તા પણ આજે પ્રજા ની હાલાકી માં કોઈ ફરક આવ્યો નથી તેની સાથે સાથે દેશના ઉદ્યોગ પણ ઠપ્પ થયા છે.અત્યાર સુધીમાં ૮૦થી વધુ લોકોના મોત થયા છેઃ રોકડની…
જાકાર્તા તા.૭ : ઇન્ડોનેશિયાના બાન્દા આસેહમાં ભયાનક ભુકંપ આવ્યો છે. આ ભુકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી છે. ભુકંપને કારણે સુમાત્રા ટાપુ ઉપર અફડાતફડી મચી ગઇ હતી. આ ભુકંપને કારણે ૧૮ના મોત થયા છે. અત્રે નોંધનીય છે કે ૧ર વર્ષ પહેલા ર૬ ડિસેમ્બરે ભુકંપ પછી સુનામી આવી હતી અને પછી ર,ર૭,૮૯૮ લોકોના મોત થયા હતા. એ વખતે ભુકંપની તીવ્રતા ૯.૪ હતી.પરંતુ આ વખતે ભુકંપ થી સુનામી આવે તેવી કોઈ શક્યતા નથી હજુ કાટમાળ હેઠળ અનેક લોકો ફસાયા હોવાનું કહેવાય છે. અનેક મકાનો ધ્વસ્ત થઇ ગયા છે.ભારે અફરાતફરી માં હજુ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા છે જેનો એકડો ઘણો ઉપર તેમ ડેપ્યુટી…
પ.બંગાળમાં કેપીટલ એકસપ્રેસને ટ્રેનના બે કોચ પાટા ઉપરથી નીચે ઉતરી ગયા ગુવાહાટી તા.૭ : ગઇકાલે મોડીરાત્રે પટણાથી ગુવાહાટી જઇ રહેલી કેપીટલ એકસપ્રેસ ટ્રેનના બે કોપ પાટા પરથી ખડી પડતા બે વ્યકિતના મોત થયા છે અને ૩૪ને ઇજા થઇ છે. જેમાંથી છની હાલત ગંભીર છે. આ ઘટના પ.બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના સમુકતલા રોડ સ્ટેશન પાસે બની હતી. આ ઘટના ગઇકાલ રાત્રે ૯ વાગ્યે બનવા પામી હતી.નોર્થ ઇસ્ટ ફ્રન્ટયર રેલ્વે અધિકારીઓએ કહ્યુ છે કે સીનીયર અધિકારીઓ સાથે રાહત ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય યાત્રિકોને સુરક્ષિત રીતે ગુવાહાટી પહોંચાડવા માટે…
નોટ બંધી ના ૨૯ માં દિવસ બાદ પણ પૈસા માટે વલખા મારતી જનતા માટે રીઝર્વ બેંક જનતા ને થોડી રાહત આપે તેમ છે.બુધવારે બેન્ક ના વ્યાજદર માં ૦.૨૫ ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. મંગળવારે છ સભ્યો ની મોનેટરી કમિટી ઉર્જીત પટેલ રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે નિમાયા બાદ એમપીસીની રચના કરવામાં આવી હતી ઓકટોબરમાં રેપો રેટ એટલે કે શોર્ટ ટર્મ લેન્ડિંગ રેટ ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય, છે કે ઉર્જીત પટેલ ના ગાદી લીધા પછી ચલન માંથી નીકળેલી ૧૦૦૦ તેમજ ૫૦૦ ની નોટો ના નિર્ણય પછી આ પ્રથમ બેઠક છે.RBI જાન્યુઆરી ૨૦૧૫થી અત્યાર સુધી માં પોલિસી…
જાણીતા પત્રકાર, પૂર્વ રાજ્યસભા સાંસદ અને રાજનૈતિક વિશ્લેષક ચો રામાસ્વામીએ બુધવારે 82 વર્ષની વયે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયું હતું. ભાજપાના પૂર્વ રાજ્યસભાના સભ્ય રામાસ્વામીનો લાબા સમયથી એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.ચો રામાસ્વામીના દેશના ઘણા રાજનેતાઓ સાથે ખાનગી અને ઉંડા સંબંધો હતા.રામાસ્વામી ના નીધન પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને જણાવ્યું હતું “ચો રામાસ્વામી મારા મિત્ર હતા. ચો રામાસ્વામી શાનદાર વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના નિધનથી હું દુ:ખી છું. તેમના પરિવાર અને તૂગલકના અનગિનક પાઠકોને સાંત્વના” જયારે રામાસ્વામી ૨૦૧૫ માં બીમાર પડ્યા હતા ત્યારે તમિલનાડુ ના મુખ્યમંત્રી અમ્મા યે તેમની મુલાકાત લીધી હતી તેમજ તેમને રામાસ્વામી ને મુલાકાત દરમિયાન…