ડીસેમ્બર ૭ : પોતાની દીકરી ના ૫૦૦ કરોડના ખર્ચે કરાયેલા લગ્ન થી ચર્ચા માં આવેલા કર્નાટક પૂર્વે મુખ્યમંત્રી પર તેમના ડ્રાઈવર દ્વારા સુસાઈડ નોટ માં આક્ષેપ લાગવા માં આવ્યો હતો કે જનાર્દન રેડ્ડી એ રૂપિયા ૧૦૦ કરોડ કાળું નાણું સફેદ કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો વધુ માં સુસાઈડ નોટ માં ડ્રાઈવરે જનાર્દન રેડ્ડી તેને માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ લગાવ્યો હતો.અન્ય આરોપો માં લખાયું હતું કે રેડ્ડી એ તેની દીકરી ના લગન પેહલા જ પોતાના પૈસા સફેદ કરીયા હતા તેમજ તેને લખ્યું હતું કે, મારા બોસે મની લોન્ડ્રિંગમાં રેડ્ડીની મદદ કરી હતી. બદલામાં રેડ્ડીએ બોસને 20 ટકા કમિશન આપ્યું હતું.
કવિ: Dipal
-વલસાડ સિવિલ હોસ્પિટલ બહાર દર્દી ની હાલત દયનિય બની -20મિનિટ સુધી દર્દી એમ્બ્યુલન્સ ના દરવાજે બેસી રહી પીડા સહન કરતો રહ્યો – હોસ્પિટલ ના ઇમર્જન્સી વોર્ડ સુધી લઈજવા માટે સ્ટેચર ગાયબ – દર્દીના પરિવારો જાતે વિહિલચેર માં બેસાડી દર્દીને સારવાર માટે લઇ ગયા. – તસ્વીર;-સુભાષ ઠાકોર વલસાડ ( એક્સલુઝિવ સ્ટોરી ) ગવર્મેન્ટ ઓફ ગુજરાત ( ગુજરાત સરકાર સંચાલિત ) ગુજરાત નું બીજા નંબર નું કહી શકાય એવું વલસાડ ની સિવિલ હોસ્પિટલ ની બેદરકારી સામે આમ ગરીબ નાગરિક ની કેવી દશા થાય છે તે જુવો અમારો આ રિપોર્ટ માં……….. વાતછે વલસાડ ની સિવિલ…
ડીસેમ્બર ૯ : સેમસંગ કંપની એ આજે લોન્ચ કર્યો છે તેનો Galaxy S7 edge. થોડા ફેરફાર સાથે લોન્ચ થયેલા આ મોડલ માં કંપની એ ૧૨૮ GB મેમરી આપી છે.Galaxy S7 edge આ વખતે સાતમાં કલર માં લોન્ચ થયો છે.નવો સેમસંગ S7 edge ગુલાબી તેમજ Blue coral એમ બે એડીસન માં ઉપલબ્ધ થશે યોજાયેલી પ્રેસ કોન્ફેરેન્સ માં સેમસંગ એ જણાવ્યું હતું કે “તેમનું નવું મોડલ કુદરતી કલર થી પ્રેરીત છે તેમજ Black Pearl મોડલ અત્યાધુનિક રીતે ડીઝાઇન કરાયું છે” સેમસંગ નું નવું મોડલ ૯ ડીસેમ્બર થી માર્કેટ માં રહેશે ઉપલબ્ધ .તાજેતર ની મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે નવું મોડેલ…
મુંબઇ તા. ૮ : વિતેલા જમાના ના અભિનેતા દિલીપકુમાર પગમાં દુખાવો થવાની ફરિયાદ સાથે હોસ્પિટલ માં લઇ જવાયા હતા ત્યારે તેમના ચાહકો ના ટોળા હોસ્પિટલ પરઉમટી પડિયા હતા જોકે હવે તેમની તબિયત સારી છે. તેમને જમણા પગમાં સોજો આવી જતાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને દાખલ કર્યાના થોડા સમય બાદ જ દિલીપકુમારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમની પત્ની સાયરાબાનુ સાથેનો એક ફોટો શેર કરતાં ટ્વીટ કર્યુ હતું કે ‘મારી હેલ્થ હવે સારી છે. મને રૂટીન ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તમારી પ્રાર્થના મારી સાથે છે. કોઇકે કહ્યું છે કે હેલ્થ જ તમારી સંપત્તિ છે. હું તમારો આભારી…
ડિસેમ્બર ૮ :૩ તલાક ના મુદ્દા પર આજે અલ્લાહબાદ કોર્ટ દ્વારા મહત્વ ની ટીપ્પણી કરવામાં આવી હતી.જેમાં કોર્ટ દ્વારા જાણવા માં આવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ બંધારણ કરતા ઉપર નથી.તલાક કહી ને છુટા છેડા કરવા એ મહિલા ના હિત માં નથી તેમજ તે મહિલના નું અપમાન પણ છે.તેમજ ત્રીપલ તલાક એ મહિલા ના હક નો ભંગ છે.
અનામત ના મુદ્દે ભાજપ સરકાર અને પટીદારો વચ્ચે હજુયે રાજકીય ડખો યથાવત રહયો છે.ગુરુવારે ફરી એક વાર પાટનગર ગાંધીનગરમાં પાટીદારો અને અને ભાજપ સરકાર વચ્ચે અનામત ના મુદ્દા પર ચર્ચા થશે વાસ્તવમાં અનામત આપવાની સત્તા ભાજપ સરકાર પાસે છે જ નહિ ત્યારે હાર્દિક પટેલ અને પાટીદાર મંત્રીઓ માત્ર ને માત્ર હવાતિયા મારી રહયા છે.આવતીકાલે સવાર ફરી સરકાર અને પાસના ૧૧ કન્વીનરો સાથે બેઠક યોજાનાર છે જેમાં ખાધું પીધું ને રાજ કર્યું તેવો નિર્ણય આવશે.અનામતના મામલે કોઈ ચોક્કસ નિરાકરણ આવે તેમ લાગતું નથી વધુ માં હાર્દિક પટેલ હજુ પણ અંદોલન ની ચિંમકી પણ વાત વાત માં ચીમકારી હતી ઉલ્લેખનીય છે કે,ગુજરાત…
વડોદરા તા.8 : વડોદરા ના તંમાકુ ના અને બીડી ના 25 જેટલા વેપારીઓ ના ત્યાં કોમર્શિઅલ ટેક્સ વિભાગ ના અધિકારીઓ દ્વારા તાપસ હાથ ધરી છે.વડોદરા કોમર્શિઅલ ટેક્સ વિભાગ ના 25 જેટલા અધિકારીઓ દ્વારા શહેરના ફતેહગંજ , માંજલપુર અને દાંડિયા બજાર વિસ્તાર ના વેપારીયો ના ત્યાં સર્વે શરુ કર્યો હતો ખરીદ વેચાણ ના બીલો માં ઓછી રકમ બતાવીને અને બીજા બીલો માં ઉચ્ચક દર્શાવી ને વેટ ની ચોરી કરવાનું બહાર આવ્યું હતું આ સમગ્ર મામલે વેટ ના અધિકારીઓ દ્વારા તાપસ હાથ ધરાઈ છે.
વડોદરા તા. 8 : વડોદરા ના અતિ સવેંદશીલ ગણાતા ફતેહપુરા વિસ્તાર માં આજે સાંજે વરઘોડા માં ફટાકડા ફોડવાની બાબત માં બે કોમ ના ટોળા વચ્ચે કોમી તોફાન ફાટી નીકડયા હતા. વરઘોડા માં સૂતળી બૉમ્બ ફૂટ તા ઉડેલા તણખાં માં થયેલી ઉગ્ર બોલાચાલી એ તોફાન નું સ્વરૂપ લઇ લીધું હતું બિનસત્તાવર તરીકે જાણવા માંડ્યું હતું કે બંને માંથી એક જૂથ દ્વારા પ્રાઇવેટ ગોળીબાર પણ થયો છે. તેમજ દેશી બનાવટ નો બૉમ્બ પણ ડીસીપી ની ગાડી ઉપર ફેંકવામા આવ્યો હતો આ તોફાન વડોદરા ના ફતેહપુરા ચાર રસ્તા થી અદનીય પૂલ સુધી વિસરી હતી તેમજ ટોળા દ્વારા 3દુકાનો અને 2 વાહનો ને પણ…
બરોડા મેનેજમેંટ એસોસીએશન (બીએમએ) દર વર્ષે ખેડૂતોને આધુનિક અને સુધારેલી ખેત પધ્ધતિઓનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવા કૃષિ પરિસંવાદનું આયોજન કરે છે. તદઅનુસાર, આ વર્ષે બદલાતા પર્યાવરણમાં ખેતીની કામગીરી વિષયક ખેડૂતોને ઉપયોગી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના કૃષિ નિયામક ડૉ. બી.આર.શાહ શુક્રવાર, તા.૯/૧૨/૨૦૧૬ના રોજ સવારના ૯.૩૦ કલાકે અકોટા સ્થિત ધી હોટલ ગેટ વે (તાજ) ખાતે તેનો શુભારંભ કરાવશે અને બદલાતા પર્યાવરણને સાનુકૂળ ખેત પધ્ધતિઓની છણાવટ કરશે. પરિસંવાદના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પાકોના જીનેટીકલી મોડીફાઇડ બિયારણો, સંબંધિત સરકારી નીતિઓ અને તેનું ભવિષ્ય, માટીનું વિશ્વલેષણ અને એફસીઓ વિષયક સરકારની નવી નીતિઓ, ગુજરાત રાજ્યમાં ખાતરની ઉપલબ્ધિ અંગેની રૂપરેખા અંગે નિષ્ણાતો માર્ગદર્શન આપશે તથા સમુહ ચર્ચામાં…
ચિત્રાલ 3.30 થી ઇસ્લામાબાદ માટે ઉડાન ભરેલી ફ્લાઈટ PK-661 ઇસ્લામાબાદ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં જાણીતા પાકિસ્તાની પૉપ-સિંગર જુનેદ જમશેદ તેમજ તેમની પત્ની નું પણ મોત નીપજ્યું છે.જુનેદ જમશેદ ના ભાઈ એ જણાવ્યું છે કે જુનેદ થોડા સમય પેહલા ચિત્રાલ માટે ગયા હતા જુનેદ જમશેદ પૉપ-સિંગર થી ધર્મના પ્રચારક તરીકે કામ કરતા.