હાલમાં જ અમદાવાદમાં થયેલા હીટ એન્ડ રન કેસની શ્યાહી હજી સુધી સુકાઇ નથી ત્યાં તો વાપી નગરપાલિકાના સભ્ય એવા આરતીબેનની કાર દ્વારા હીટ એન્ડ રનની ઘટના બની છે. આ મહિન્દ્રા એક્સયુવી 500 કાર સેલવાસથી વાપી તરફ આવી રહી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની જેમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.કારની નંબર પ્લેટ પાસે લખાયું છે. વાપી નગરપાલિકા કોર્પોરેટર, જી હા એટલે કે આ કાર છે વાપી નગરપાલિકા વોર્ડ નં. 7 ના સભ્ય આરતી બેન પટેલની જે હાલમાં જ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટીકિટ ઉપરથી ચૂંટાઈ આવ્યા છે. આ મહિલા કોર્પોરેટરના નામે ગાડી…
કવિ: Dipal
ધરમપુર તાલુકાની 54 ગ્રામ પંચાયતની આગામી 27 ડિસે.ના રોજ યોજાનારી ચૂંટણી અંતર્ગત શનિવારે નામાંકન પત્ર ભરવાના છેલ્લા દિવસે સરપંચપદ માટે 69 નામાંકનપત્રો અને વોર્ડ સભ્યો માટે 296 નામાંકનપત્રો ઉમેદવારોએ ભર્યા હતા. શનિવારે અંતિમ દિવસે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તથા નગરપાલિકા ખાતે ઉમેદવારો સહિત ટેકોદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 54 ગ્રામ પંચાયતો પૈકી ત્રણ ગ્રામ પંચાયતો સમરસ બને એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ધરમપુર તાલુકાની કુલ 63 ગ્રામપંચાયતો પૈકી 54 ગ્રામ પંચાયતોની આગામી 27 ડિસે. યોજાનાર ચૂંટણી માટે સોમવારથી નામાંકનપત્રો ઉમેદવારો દ્વારા ભરવાની શરૂઆત થઈ હતી. જે શનિવારે નામાંકનપત્રના અંતિમ દિવસે સરપંચ પદનો આંકડો 245 તેમજ વોર્ડ સભ્યોનો આંક 976…
કેશલેસ વ્યવહાર ,ઈ-પેમેન્ટ અને પ્લાસ્ટિક મની ની દિશામાં દેશ પહેલું કદમ માંડી રહીયો છે.છેલ્લા 32 દિવસ થી લોકોએ હાલાકી વેઠી ને પણ સરકાર ના નિર્ણય ને આવકારીયો છે. ત્યારે કેટલાક આવા તત્વો પણ છે જે આ પરિસ્થિતિ નો લાભ લેવા ટાંપી ને બેઠા છે. મોબઈલ ઉપર કોલ કરી એટીએમ કાર્ડ ફેલ થઇ નિષ્ક્રિય થઇ જવાની ચીમકી ઉચ્ચારી ને એટીએમ કાર્ડ ના નંબર જાણી લેવાની ની ચેસ્ટા રાખી ને છેતર પિંડી રચવામાં આવી રહી છે.કાળુંનાણું , બનાવટી ચલણી નોટો નો સમાંતર વ્યવહાર તેમજ આતંકવાદી સંગઠન પાસે રહેલા નાણાંથી દેશ ને થઇ રહેલ નુકસાન ને ડામવા માટે કેન્દ્ર સરકરે 8 મી નવેમ્બરે …
નવી દિલ્લી તા.10 : ગોસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળા માં ગઈ કાલે સીબીઆઈ દ્વારા વાયુ સેના ના ભૂતપૂર્વ ચીફ એ.પી ત્યાગી ની ધરપકડ કરવામાં આવી હતી.સાલ 2010 માં યુપીએ સરકાર એ કરેલા આ કરાર બાદ થી જ વિવાદો માં ઘેરાયેલો છે ત્યારે સેના ના ભૂતપૂર્વ ચીફ એસ.પી ત્યાગી એ ધરપકડ બાદ યુપીએ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે આ ગોટાળો કરવા માટે મને યુપીએ સરકાર ના નેતાઓ એ દબાણ કરિયું હતું જયારે સીબીઆઈ ના અધિકારીઓ એ ખુલાસો કરતા કહયુ હતું કે આ સમગ્ર કૌભાંડ ની પાછળ ગૌતમ કહેતાં નું દિમાગ છે.
દેશ ના બંધારણ થી કોઈ પણ ઉપર નથી પણ જયારે તમે તમારા દેશ ના કાયદા થી જાણકાર થાઓ ત્યારે જ આ વસ્તુ શક્ય છે કોઈ નથી જાણતું કાયદા ની ક્યારે અને ક્યાં જરૂર પડી જાય આપણા મા ઘણા એવા છે જેને આ પ્રકાર ના કાયદા ની જાણકારી હોતી નથી ત્યારે સરકાર તરફ થી મળતા કેટલાનથી લાભ અને પોતાના હક થી વંચિત રહી જાય છે.જાણો આવા જ કાયદા (1) રાંધણ ગેસ નું સિલિન્ડર ફાટતા તમને 40 લાખ સુધી નું વળતર મળી શકે છે. આપણામા ના કેટલાક લોકો આ કાયદા થી અજાણ છે પણ જો ઘર માં વપરાતા રાંધણ ગેસ ના સિલિન્ડર માં…
નવી દિલ્લી તા.10 : નોટબંધી ના 32 માં દિવસ બાદ હજુ પણ લોકો ને પડી રહેલી હાલાકી પર દેશના પ્રધાન મંત્રીએ ફરી એક વાર નિવેદન આપ્યું છે કે “30 ડિસેમ્બર બાદ તમામ તકલીફ દૂર થઇ જશે” જયારે 500 અને 1000 ના દર ની ચાલી રહેલી નોટ ને આખરે બધી જ જગ્યા થી સરકારે આજે ચલણ માંથી નીકાળી નાખી છે આજ થી બસ,રેલ અને મેટ્રો જેવી સરકારી સેવા માંથી જુના દર ની નોટો નું ચલણ નહિ ચાલે.
અમદાવાદ તા.10 : ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી એ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કર્યા બાદ વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી 28 વર્ષ પછી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ભાજપના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર મારફતે નરેન્દ્ર મોદી ડીસા પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતાં. નરેન્દ્ર મોદી દ્વારા કાંકરેજ ગાય એ-2 અમૂલ દૂધ પ્રોજેક્ટસ, બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલો મધ પ્રોજેક્ટ, અત્યાધુનિક ચીઝ અને વ્હે-પ્લાન્ટ સહિત છ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.ડીસા પહોંચેલા પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. સભા સ્થળે પહોંચેલા મોદીએ બધાનું અભિવાદન ઝીલ્યું…
વેસ્ટ બંગાળ તા.10 : વેસ્ટ બંગાળ ના રાજ્ય ના ચેક પોસ્ટ ઉપર અચાનક દેશ ના જવાન ની હાજરી થી ભડકેલા વેસ્ટ બંગાળ ના મુખ્ય મંત્રી અને દેશ ના સુરક્ષા મંત્રી મનોહર પારીકર વચ્ચે છેલ્લા ઘણા સમય થી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. જયારે મનોહર પારિકરે ફરી એક વખત મમતા બેનરજી ને પત્ર મોકલી ને જણાવ્યું હતું કે “તમે લગાવેલા તમામ આરોપો દેશ ના સશસ્ત્ર દળો ની ગરિમા ઉપર છે અને હું તમારા પાસે થી દેશ ના જવાનો પર આ પ્રકારના આક્ષેપ ની અપેક્ષા નોહતી કરી”એકા એક પશ્ચિમ બંગાળ ના ના ચેક પોસ્ટ ઉપર જવનો ની હાજરી થી ભડકેલા મમતા બેનરજી…
વડોદરા તા.10 : વરઘોડા માં ફટાકડા ફોડવાની બાબત માં થયેલા ઝઘડા પછી ફાટી નીકળેલા કોમી રમખાણ બાદ ફરી એક વખત શહેર ના અદનીય પૂલ ચાર રસ્તે પાસે આજે સવારે ફરી એક વખત દ્વારા દેશી બૉમ્બ ઝીંકાયો છે.બૉમ્બ ફૂટતા લોકો ના ટોડે ટોડા એકઠા થયા હતા મળતી માહિતી અનુસાર ઘટના માં કોઈ ને જાનહાની થઇ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ડીસા ખાતે વડપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પુરજાશમાં ચાલી હતી. નરેન્દ્ર મોદી ડીસા ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે. જેમાં ૨ લાખથી વધુ ખેડુતો અને સહકારી આગેવાનોને ઉપÂસ્થત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચિત કાર્યક્રમ અંગેની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. આ ઉપરાંત ડીસા ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.વડાપ્રધાનનરેન્દ્ર મોદીના ડીસા આગમનને પગલે ચાલતી તૈયારીઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. બનાસકાંઠા સરહદી જિલ્લો હોઇ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બનાસકાંઠામાં ડેરી પ્લાન્ટના ઉદ્દઘાટન માટે આવી રહેલા મોદી પહેલાં ભાજપ કાર્યલય શ્રી કમલમ્ ખાતે પહોંચશે. સુત્રો પાસેથી મળેલી માહિતી…