કવિ: satyadaydesknews

પોરબંદર ની ધાર્મિક સામાજિક મેડિકલ શૈક્ષણિક આર્થિક પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્યો કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો મિત્રોના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે માહી ગ્રુપના સેવાભાવી સભ્ય અનિલભાઈ મશરૂના ધર્મપત્ની બીનાબેન મશરૂના જન્મદિવસ નિમિત્તે ગ્રુપના સભ્યો દ્વારા વિવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાકનું વિતરણ કરાયું હતું ત્યારબાદ બીનાબેન મશરૂના દીર્ધાયુ આયુષ્ય અને તંદુરસ્તી માટે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા અર્ચના અને કથાનું આયોજન સત્યનારાયણ મંદિર ખાતે કરાયું હતું જેમાં માહી ગ્રુપના…

Read More

દેશભરમાં કોરોનાના સતત વધી રહેલા કેસોએ ચિંતા વધારી દીધી છે. ભારતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 109 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 49 હજાર 622 થઈ ગઈ છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 417 નવા કોવિડ કેસ નોંધાયા, જે તાજા ઉછાળામાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. એક પખવાડિયા પછી રાજ્યમાં 400 થી વધુ કેસ નોંધાયા છે . 22,920 પરીક્ષણો સાથે, પરીક્ષણ હકારાત્મકતા દર 1.7% હતો.નવા કેસોમાં અમદાવાદ શહેરમાં 136, મહેસાણામાં 46, વડોદરા…

Read More

દેશભરમાં કોરોનાના સતત વધી રહેલા કેસોએ ચિંતા વધારી દીધી છે. ભારતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 109 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 49 હજાર 622 થઈ ગઈ છે.આગલા દિવસે 10 હજારથી વધુ કેસ નોંધાયા આગલા દિવસે, 13 એપ્રિલે, દેશમાં કોરોનાના 10,158 કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે દેશમાં કુલ 7,830 કોવિડ કેસ નોંધાયા હતા. એટલે કે, કોરોના સંક્રમણની ઝડપનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક જ દિવસમાં લગભગ 1…

Read More

ટ્વિટરના માલિક એલોન મસ્કનું માનવું છે કે ભારતમાં સોશિયલ મીડિયાને કંટ્રોલ કરતા કાયદા “ખૂબ કડક” છે. તેમણે કહ્યું કે કંપની તેમનું ઉલ્લંઘન કરી શકે નહીં. મસ્કનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોમેડિયન કુણાલ કામરાએ IT નિયમોમાં તાજેતરના ફેરફારોને લઈને ભારત સરકાર પર દાવો કર્યો છે કે તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. મસ્કે 2002ના ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવવા સંબંધિત પ્રશ્નનો જવાબ આપતાં આ વાત કહી હતી.BBCના પત્રકાર સાથે ટ્વિટર સ્પેસેસની વાતચીત દરમિયાન મસ્કે કહ્યું, “મને તે ચોક્કસ પરિસ્થિતિની ખબર નથી. મને ખબર નથી કે ભારતમાં…

Read More

પોરબંદરના રાણાવાવ શહેરમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. જેમા એક મિત્રએ જ મિત્ર સાથે વિશ્વાસઘાત કરી 50 લાખ કરતા વધારેની છેતરપીંડની ફરીયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. પોલીસ ફરીયાદ મુજબ રાણાવાવ શહેરના આશાપુરા ચોકમાં રહેતા ગીરધર જેઠા પાણખાણીયાએ પોતાના પાડોશમાં રહેતા તેમના મિત્ર યુનુસ કાસમ સાટીને મિત્ર ભાવે છેલ્લા બે વર્ષમાં રોકડ રકમ તેમજ 21 તોલા સોનાના દાગીના તેમજ બેંકમાંથી હોમ લોન અને કાર લોન કરાવી લઈ રૂપિયા 50 લાખ 50 હજારની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.જેમાં રોકડ રૂપિયા 14,55,000 તથા સોનાના દાગીના જેમા વીંટી-2, ગળામાં પહેરવાના ચેઇન…

Read More

ગોવા પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યું છે. પોલીસે સીએમ કેજરીવાલને ગુરુવારે 27 એપ્રિલે હાજર થવા જણાવ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સરકારી સંપત્તિ અને સાર્વજનિક સ્થળો પર ચૂંટણી પોસ્ટર ગેરકાયદેસર રીતે ચોંટાડવા અને લગાવવાના સંબંધમાં ગોવા પોલીસ દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે. સમન્સ અનુસાર અરવિંદ કેજરીવાલે પરનેમ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.પૂછપરછ માટે વાજબી કારણોપરનેમ પોલીસે તેની સૂચનામાં જણાવ્યું છે કે કેસની તપાસ દરમિયાન, તે પ્રકાશમાં આવ્યું છે કે અમારી પાસે હાલની તપાસના સંબંધમાં તથ્યો અને સંજોગો જાણવા માટે તમારી (અરવિંદ કેજરીવાલ) પૂછપરછ કરવા માટે વાજબી કારણો છે. નોટિસ અનુસાર, અરવિંદ કેજરીવાલને 27 એપ્રિલે…

Read More

બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સંધના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમાં પણ આજે મહત્વની સભાનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આરએએસનું શક્તિ પ્રદર્શન. આજે સાંજે મોહન ભાગવત એજીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વયંસેવકોને સંબોધશે.જીએમડીસી ગ્રાઉન્ડ પર આરએસએસનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. 2024ની ચૂંટણી પહેલા એક તરફ તૈયારીઓ તેજ થઈ રહી છે. ત્યારે આરએસએસ દ્વારા અમદાવાદ જીએમડીસી ખાતે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં આજે સામાજિક સંગઠન કાર્યક્રમ યોજવામાં આવશે. તાજેતરમાં જ મોહન ભાગવતે અમદાવાદની મુલાકાત લીધી હતી અને મહત્વની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા ત્યારે ફરી એકવાર મોહન ભાગવત અમદાવાદમાં…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે જવાના છે જ્યાં તેઓ 14,300 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન આસામમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે અને ‘આપકે દ્વાર આયુષ્માન’ અભિયાનની શરૂઆત કરશે. તદનુસાર, વડાપ્રધાન ‘આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ’, પલાશબારી અને સુઆલકુચીને જોડતા બ્રહ્મપુત્રા નદી પરના પુલ અને શિવસાગરમાં ‘રંગ ઘર’ના બ્યુટીફિકેશનના કામનો શિલાન્યાસ પણ કરશે.PMOએ કહ્યું, “વડાપ્રધાન બપોરે 12 વાગ્યે ગુવાહાટીના AIIMS પહોંચશે અને તેના નવા બનેલા કેમ્પસનું નિરીક્ષણ કરશે. આ પછી, એક જાહેર સમારંભમાં, તેઓ AIIMS, ગુવાહાટી અને…

Read More

Xiaomi Smart TV Price in India: Xiaomiએ ભારતીય બજારમાં તેની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. કંપનીએ સ્માર્ટર લિવિંગ ઇવેન્ટમાં નવી ટીવી સીરીઝ, એર પ્યુરિફાયર, રોબોટ વેક્યુમ ક્લીનર અને ટ્રીમર લોન્ચ કર્યા છે. બ્રાન્ડે Google TV પર આધારિત નવા ટીવી લોન્ચ કર્યા છે, જે Xiaomi Smart TV X Pro સીરીઝનો ભાગ છે.આ સીરીઝમાં, કંપનીએ ત્રણ સ્ક્રીન સાઇઝનો ઓપ્શન ઉમેર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, નવી ટીવી સીરીઝમાં ઘણા ખાસ ફીચર્સ જોવા મળશે. કસ્ટમર્સને આ સીરીઝમાં 4K HDR ક્વોલિટી પિક્ચર મળશે. આવો જાણીએ આ સીરીઝના ટીવીની કિંમત અને વિશિષ્ટતાઓ.Xiaomi Smart TV X Pro સિરીઝની કિંમતકંપનીએ Xiaomi Smart TV X Pro સિરીઝને રૂપિયા 31,499ની…

Read More

Lamborghini Urus S : લક્ઝરી કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ ભારતીય બજારમાં તેની નવી લક્ઝુરિયસ કાર Urus S લોન્ચ કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને ગ્લોબલ લેવલે રજૂ કરવામાં આવી હતી. Urusનું આ નવું વેરિઅન્ટ આ સુપર SUVનું કમ્ફર્ટ ઓરિએન્ટેડ વર્ઝન છે. નવી Lamborghini Urus Sની ભારતમાં કિંમત 4.18 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. Urus Performante કરતાં તેની કિંમત 4 લાખ રૂપિયા ઓછી છે.Lamborghini Urus S, Audi RSQ8, Aston Martin DBX, BMW XM, Porsche Cayenne Turbo GT અને Maserati Levante Trofeo ને કોમ્પિટિશન કરે છે.Lamborghini Urus S : એન્જિન અને ગિયરબોક્સLamborghini Urus S 4.0-લિટર ટ્વીન-ટર્બો V8 એન્જિન દ્વારા ઓપરેટેડ છે જે…

Read More