કવિ: satyadaydesknews

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વર્ચૂઅલીઉપસ્થિતિમાં તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાજી ની અને મોરચના પ્રમુખ ગૌતમભાઇ ગેડિયા, મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી ટુડિયા,રાજયનામંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. યુવા જોડો અભિયાન માટે 8980 014 014 નંબર જાહેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોરચાના પ્રમુખ ગૌતમભાઇ ગેડિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે 14મી એપ્રિલના દિવસે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વરા યુવા જોડો અભિયાનની શુરૂઆત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી સવા લાખ યુવાનોને જોડવામાટેનો…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ સાથે દિલ્હી-મુંબઈ કોરિડોર પર એક્સપ્રેસ હાઇવેનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ પ્રોજેકટ હેઠળ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનો કોન્ટ્રાકટ પૂનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ કંપની દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 મહિનાનો પગાર કામદારોને નહિ ચૂકવતા કામદારોએ હડતાળ પાડી સેલવાસના નરોલી આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિકારીને રજુઆત કરી મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. કામદરોનું કહેવું છે કે, તેમને કોન્ટ્રાકટર દ્વારા 3 મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. પગાર માંગે છે તો તેમને ધમકાવવામાં આવે છે. કામદારો અહીં MP, UP, પંજાબથી કામ કરવા આવ્યા છે. જેઓ હાઇવેના પ્રોજેકટ માં…

Read More

ગાંઘીનગર કમલમ ખાતે અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો શુભારંભ થયો છે ત્યારે આ નિમિત્તે આ કાર્યક્રમમાં મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નોને પુરો કરવા આજે યુવા જોડો અભિયાનનો પ્રારંભ થયો છે. આપણે એ ભારતના નાગરીક છીએ કે જ્યા ડો.બાબા સાહેબ આંબેડકરજી જેવા વ્યક્તિઓએ જન્મ લીધો છે. આ દેશમાં દલિત, આદિવાસી યુવાનોને ભ્રમિત કરવા ઘણા ષડયંત્રો ચાલી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરજીએ સામાજીક અન્યાય સામે સંઘર્ષ કર્યો છે તેનાથી પ્રેરણા લેવી જોઇએ. આજે કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનોએ બાબા સાહેબની તસ્વીર લઇને ભડકાવવાનું કામ કરે છે તેને બાબા સાહેબ આબંડકરજીએ…

Read More

જુનાગઢ ભેસાણ રોડ પર આવેલ મેદપરા ગામથી જવાના રસ્તે આવેલ સરકડીયા હનુમાન દર્શનાથી અને પ્રકૃતિ ખોળે વિહાર ઘણા ભાવિકો પ્રવાસીઓ આવે છે આ માર્ગે જવાનમાં વધુ એક કરવાનું સ્થળ ઉમેરાયું છે અમૃત સરોવર હેઠળ વસવાડા તેમને આવરી લેતા પ્રાથમિક અને માળખાદત વિકસાવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પાસવાળા ગામના સરપંચ જયસિંહ ભાટિયાએ કહ્યું કે અમૃત સરોવરના નિર્માણથી અમારા ગામનું વાતાવરણ બદલાઈ ગયું છે દર મહિને સેકડો લોકો અહીં આવે છે સરકડીયા હનુમાનજીના મંદિર આવતા ભાવે પ્રવાસીઓ અમૃત સરોવરના સૌંદર્યનો લાભ લે છે અમૃત સરોવર ખાતે રાષ્ટ્રીય પર્વત સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાય છે હાઈસ્કૂલ પ્રાથમિક શાળા આંગણવાડીના બાળકો ટૂંકું…

Read More

માંગરોળ ને જોડતા બે માર્ગો પર બંને બાજુ આવેલ રાજાશાહીના વખતના અને પર્યાવરણ માટે લાભદાય એવા વૃક્ષોમાં એકા એક આગ લાગવાના અનેક બનાવ બન્યા છે જે મામલે પ્રકૃતિ પ્રેમીઓએ મામલતદારને આવેદન પાઠવી પેસ કદમીના ઇરાદે વૃક્ષોનું આગને હવાલે કરવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે સંજીવની નેચર ફાઉન્ડેશનના નેજા હેઠળ તરુ દેવો ભવ અને છોડમાં રણછોડના નારા સાથે જાગૃત લોકોએ આવેદન પાઠવ્યું હતું. માંગરોળ થી કેશોદ અને જુથળ ગામ નાથ રોડ ને જોડતા રસ્તા પર આવેલ વૃક્ષો હજારો પક્ષીઓનું આશરેય સ્થાન છે હોટેલ માંગુ ને ધુમ થતા તાપમાં સીધા છાયડો તેમજ પર્યાવરણનું શુદ્ધિકરણ મહત્વનો ભાગ ભજવે છે ખાસ કરીને…

Read More

ભારતીય બંધારણ ના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકરની આજે 132મી જન્મ જયંતી છે ત્યારે વડોદરા શહેરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આંબેડકર ભવન ની ઉદઘાટન ના અભાવે દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે 11 કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલા આંબેડકર ભવન ની યોગ્ય જાળવણી થાય તેમજ નાગરિકો માટે વહેલી તકે આ ભવન ખુલ્લું મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.આજે ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી છે એ તો સૌ કોઈ ને ખ્યાલ હશે પરંતુ શું તમને ખબર છે આપણા ભારતીય બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો વડોદરા સાથે કઈક જુદો જ નાતો છે. ડૉ બાબા સાહેબ આંબેડકર એ પોતાના જીવન…

Read More

દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસનો કોન્સોલિડેટેડ નફો નાણાકીય વર્ષ 2023ના માર્ચ ક્વાર્ટર દરમિયાન 7.8 ટકાની વૃદ્ધિ સાથે રૂ.6,128 કરોડ નોંધાયો છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટર દરમિયાન (વ્યાજ બાદ) રૂ.5,686 કરોડ નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ કંપનીએ આવકમાં 4-7 ટકાની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો છે. બેંગ્લુરુ સ્થિત આઇટી કંપનીની કોન્સોલિડેટેડ આવક નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં 16 ટકા વધીને રૂ.37,441 કરોડ નોંધાઇ છે. કંપનીએ શેરધારકો માટે શેરદીઠ રૂ.17.50નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીનો માર્ચ દરમિયાન ચોખ્ખો નફો 7 ટકા ઘટ્યો હતો જ્યારે વેચાણમાં પણ 2.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માર્ચના અંતે પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન…

Read More

ભારતીય કંપનીઓનો રેવેન્યૂ ગ્રોથ નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન ઘટીને 10-12 ટકાની આસપાસ રહેવાનો અંદાજ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કર્યો છે. ગત વર્ષે ભારતીય કંપનીઓનો રેવેન્યૂ ગ્રોથ 22.8 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2023 દરમિયાન ભારતીય કંપનીઓની આવક 19-21 ટકાના દરે વધી હોવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2022 દરમિયાન નોંધાયેલી 27 ટકાની આવક કરતાં નીચલા સ્તરે છે. ઓપરેટિંગ માર્જીન પણ 3 ટકા જેવું સુધર્યું હોવાની ધારણા છે.નિકાસને લઇને કેટલાક પડકારોને કારણે વોલ્યૂમ ગ્રોથ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી અને હાઇ બેઝને કારણે નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન કંપનીઓની વૃદ્ધિને અસર થાય તેવી સંભાવના છે. ક્રિસિલે…

Read More

યુટિલિટી વાહનોની માંગમાં વધારો થતાં સ્થાનિક પેસેન્જર વ્હિકલનું જથ્થાબંધ વેચાણ 26.73 ટકા વધીને 2022-23માં 38.9 લાખ યુનિટની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હોવાનું સોસાયટી ઑફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે ગુરુવારે જણાવ્યું હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ પેસેન્જર વાહનો (PVs)ની ડિસ્પેચ 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 38,90,114 યુનિટ્સ હતી, જે 2021-22 માં 30,69,523 યુનિટ્સ હતી. 2018-19માં પીવીનું સૌથી વધુ હોલસેલ 33,77,436 યુનિટ નોંધાયું હતું. FY23 માં PV વેચાણની વૃદ્ધિ યુટિલિટી વાહનો દ્વારા કરવામાં આવી હતી. FY23 માં 20,03,718 એકમોની સરખામણીએ FY22 માં 14,89,219 એકમો 34.55 ટકાની વૃદ્ધિ. કુલ વેચાણ સેગમેન્ટ હવે PV…

Read More

Elon Musk Blue Tick Update: જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી બ્લુ ટિક વિશે રોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરની માહિતી મુજબ, ઈલોન મસ્કે ટ્વીટ કરીને માહિતી શેર કરી છે. જેમાં મસ્કે જૂના બ્લુ ટિક ધારકોને માત્ર 8 દિવસનો સમય આપ્યો છે. મસ્કે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જેમની પાસે બ્લુ ટિક સબસ્ક્રિપ્શન નથી, તેમના હેન્ડલર્સ પાસેથી 20 એપ્રિલે બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જોકે, અગાઉ 1 એપ્રિલે બ્લુ બેજ હટાવવાના અહેવાલ હતા. પરંતુ આ વખતે મસ્કે પોતે જ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટિક હટાવવાની માહિતી શેર કરી છે. હવે જોવાનું એ રહેશે કે 20 એપ્રિલે બ્લુ બેજ…

Read More