કવિ: satyadaydesknews

પ્રિયંકા ચોપરાએ બાપ્પાના દર્શન કર્યા, પ્રિયંકા સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી….પ્રિયંકા ચોપરા ફરી એકવાર ગુરુવારે જોવા મળી હતી… તે પણ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં. પરંતુ અહીં તે એકલી ન પહોંચી, પરંતુ તેની એક વર્ષની લાડલી માલતી મેરી તેની સાથે હતી. આ પહેલીવાર છે જ્યારે માલતી ભારત આવી છે. આ પહેલા પ્રિયંકા એકલી ભારત આવી હતી.. તેથી આ સમય બંને માટે ખૂબ જ ખાસ છે. પ્રિયંકા તેના પ્રિયના આશીર્વાદ લેવા માટે બાપ્પા સાથે મંદિરે પહોંચી હતી…વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતોસોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે… જેમાં પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળી રહી છે. તેણે દીકરી માલતીને…

Read More

Eunorau Flash: ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ અને સેલિંગ બંનેમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. બાઇક અને સ્કૂટરથી આગળ વધીને, ઇલેક્ટ્રિફિકેશનનો આ ટ્રેન્ડ સાઇકલમાં પણ ઝડપથી પોપ્યુલર બની રહ્યો છે. આ ક્રમમાં અમેરિકન કંપની Eunorauએ તેની નવી ઈ-બાઈક Eunorau Flash લોન્ચ કરી છે. જે સાઇકલ જેવી લાગે છે અને ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે. આવા વ્હીકલને ગ્લોબલ માર્કેટમાં ઈ-બાઈક પણ કહેવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક બાઇક સિંગલ ચાર્જમાં 350 કિલોમીટરથી વધુની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.કેવી છે આ નવી ઈ-બાઈકકંપનીએ Eunorau Flashને કુલ ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરી છે, જેમાં Flash-Light કે જે 750-વોટની મોટર સાથે આવે છે, Flash AWD, જે…

Read More

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલ સરસોઈ ગામના સરપંચ અને ઉપસરપંચે એક જાણીતા ની ધમકી આપી બ્લેકમેલ કરી એક વર્ષ સુધી અવારનવાર ગુજારીયા ની ફરિયાદ મુજબ છે સરપંચ અને ઉપસરપંચના ત્રાસથી કંટાળેલ પરણેતાએ હવે સામે થવાના પડતા આરોપીએ પીળીતાના સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા આમ અમને ભોગ બનનાર પણેતાએના સરપંચ અને ઉપસરપંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સરપંચની ધરપકડ કરે છે જ્યારે ઉપસરપંચની શોધ કોણે હાથ ધરાય છે જેમાં એક પરિણીત મહિલા સરસોઈ ગામના સરપંચ ચેતન દુધાત્રા અને ઉપસરપંચ જયદીપ લાખાણી સામે દુષ્કર્મ ગુજારીયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પરણીતા એ ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી દસેક મહિના પહેલા બપોરના…

Read More

જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો એવો ઓજત બે ડેમમાં આ વર્ષે પાણીનું લેવલ એક મીટર ઓછું થતાં ખેડૂતો માટે મુશ્કેલીના એંધાણ જોવા મળી રહ્યા છે કારણકે 320 જેટલા ગામોની જીવાદોરી સમાન ડેમ અત્યારથી જ પાણી ઓછું થતા આસપાસના 20 જેટલા ગામના ખેડૂતોને ચોમાસાના આગોતરા પાકના વાવેતર માટે અનેક મુશ્કેલી સર્જી છે જુનાગઢ બાદલપુર ગામે આવેલ ઓજત બે સિંચાઈ યોજના સૌથી મોટો ડેમ આવેલો છે હાલ ઉનાળાની ઋતુ શરૂ થઈ છે ત્યારે ડેમ 55.37% ભરેલો હોવાથી ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને ઓછું પાણી આપવામાં આવશે આ ડેમમાંથી આસપાસના 20 ગામોને સિંચાઈ માટે અને 300 જેટલા ગામોને જૂથનું પાણી યોજના થતી પીવા…

Read More

સુરતના વરાછામાં જીએસટી કર્મચારીએ બે તેના ખાનગી માણસો (મળતીયાઓ) સાથે રાખી વેપારી પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી આચરી છે. જીએસટી અધિકારી બનીને આવેલા ત્રણ ઈસમોએ સાડીના વેપારીને ડરાવી 12 લાખ પડાવી લીધા હતા. લોકોને છેતરી પૈસા પડાવવાના અવનવા કીમિયા આપણે રોજ સાંભળીએ છીએ ત્યારે સુરતમાં નકલી જીએસટી અધિકારી બનીને આવેલા ત્રણ ઈસમોની આ છેતરપિંડી પણ સામે આવી છે. સમગ્ર મામલે વેપારી એ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જી.એસ.ટી. કર્મચારી સહિત બે ખાનગી લોકોની ધરપકડ કરી છે. સુરત શહેરમાં અવનવી રીતે ધાક ધમકી આપી રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી રહી છે. તેવી જ ઘટના બોમ્બે માર્કેટના ચણિયા ચોળીના વેપારી સાથે બની…

Read More

Beauty Tips: શા માટે પાર્લરમાં પૈસા ખર્ચો… જ્યારે રસોડામાં આ ખાસ વસ્તુ ચહેરા પર લાવી શકે છે ચમક!દરેક સ્ત્રી સુંદર દેખાવા માંગે છે. પરંતુ કેટલીકવાર ઉંમર અને ખાવાની ખોટી આદતોને કારણે ચહેરા અને શરીરમાં ગરબડ થાય છે. જો ત્વચાને યોગ્ય સારવાર ન મળે તો ચહેરા પર પિમ્પલ્સ દેખાવા લાગે છે અને બાદમાં આ ફોલ્લીઓ બની જાય છે. તેથી ખાવાની સાથે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારી ત્વચાને સંપૂર્ણ રીતે સારવાર કરો. સ્ત્રીઓ ઘણીવાર મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અથવા તેમના ચહેરાને ચંદ્રની જેમ ચમકાવવા માટે પાર્લરમાં જાય છે.. પરંતુ થોડા દિવસો પછી આ અસર બંધ થઈ જાય…

Read More

ભારતમાં એવા હજારો ઉદ્યોગપતિઓ છે જેઓ તેમના વ્યવસાય અને તેની સફળતાથી ચર્ચામાં રહે છે. ખાસ વાત એ છે કે દેશના કેટલાક અબજોપતિ ઉદ્યોગપતિઓ 1 દિવસમાં એટલા રૂપિયા કમાઈ લે છે કે એક સામાન્ય માણસ પોતાની આખી જીંદગીમાં આટલી મૂડી એકત્ર કરી શકતો નથી. ડીમાર્ટ (Dmart) ના સ્થાપક રાધાકિશન દામાણી એવા દિગ્ગજ ઉદ્યોગપતિઓમાંના એક છે જે દરરોજ ચોખ્ખો નફો તરીકે 4 કરોડ રૂપિયા કમાય છે.રાધાકિશન દામાણીએ 80 અને 90 ના દાયકામાં ભારતીય શેરબજારમાં એક પ્રખ્યાત રોકાણકાર તરીકે ઓળખ બનાવી હતી, તેમણે વર્ષ 2002 માં ડીમાર્ટની શરૂઆત કરી હતી. તે એક રિટેલ ચેઇન સ્ટોર છે, જેના દેશભરમાં ઘણા સ્ટોર્સ છે. ડીમાર્ટના માલિક…

Read More

પ્રયાગરાજમાં ભાજપ મહિલા નેતાના પુત્ર પર બોમ્બ વડે જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. હુમલાખોરોએ મહિલા નેતાના પુત્રની કાર પર બે બોમ્બ ફેંક્યા હતા. બોમ્બ બ્લાસ્ટને કારણે કારને નુકસાન થયું છે. જોકે, સફારી કારમાં બેઠેલા મહિલા નેતાના પુત્ર અને તેના મિત્રને કોઈ ઈજા થઈ ન હતી. બોમ્બ ધડાકાની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ ઘટના પ્રયાગરાજના ઝુસી વિસ્તારની આવાસ વિકાસ કોલોનીની છે. ભાજપના નેતાએ ઝુસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.કોન્સ્ટેબલના દીકરા પર આરોપમહિલા નેતા વિજયલક્ષ્મી ચંદેલ ભાજપના જિલ્લા મંત્રી છે. તેઓ થાનાપુર ગ્રામસભામાં ગ્રામ પ્રધાન પણ છે. તેમનો પુત્ર વિધાન સિંહ (20) ગુરુવારે રાત્રે 8:00 કલાકે તેની માસીના ઘરે…

Read More

ભાવનગર શહેરના રૂપાણી સર્કલ વિસ્તારમાંથી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા યુવકનું અપહરણ કરી અને 25 લાખ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. એક સગીર સહિત ચાર આરોપીઓ ઝડપાયા હતા. ત્યારે આ મામલે ફરીયાદના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં રહેતા હિતેશભાઇ પન્નાલાલ ઘોઘારીની રૂપાણી સર્કલ નજીક આવેલ પોલીસ ચોકીથી થોડે દુર જ તેની કારમાં ચાર શખ્સો દ્વારા અપહરણ કરી ઘોઘાસર્કલ વિસ્તાર તરફ લઇ ગયા હતા અને ત્યાંથી રૂવા ગામ તથા અન્ય સ્થળે ફરેવી બિલ્ડરને તેની કારમાં ઢોર માર મારી, બંન્ને હાથ તથા પગે છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં બિલ્ડર પાસે…

Read More

વડોદરાના દશરથ ગામમાં ક્રિકેટ રમવાના મામલે બે જૂથ વચ્ચે જબરદસ્ત મારામારી થઈ હતી. આ મારીમારીની ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મારામારીની આ ઘટના મામલે બંને જૂથોએ છાણી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.વડોદરાના દશરથ ગામમાં આવેલા હઠી ફળિયામાં રહેતા જગદીશભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 5 એપ્રિલે સાંજે લગભગ 5:30 વાગ્યે તેઓ તેમના વાડામાં ચાઇનીઝ લારી માટે સામાન તૈયાર કરી રહ્યા હતા. ત્યારે વાળામાં તેમનો 8 વર્ષનો પુત્ર અને સોલંકી વાડીના છોકરાઓ રમી રહ્યા હતા, ત્યારે વિજયભાઇ પરમારના દીકરાએ તેમના પુત્રને કાપડનો દડો મારતા તેને પિતા જગદીશભાઈને ફરિયાદ…

Read More