કવિ: satyadaydesknews

અમદાવાદ: GVFL, જે અગાઉ ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ હતું, એ ગુરુવારે પ્રારંભિક તબક્કાના રોકાણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ‘એક્સલરેટ ફોર એક્સેલન્સ (a4X)’ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. પ્લેટફોર્મ સાથે, GVFL માત્ર સ્ટાર્ટઅપ્સમાં જ રોકાણ કરશે નહીં પરંતુ તેમને સીડ-સ્ટેજથી સીરિઝ A સ્ટેજ સુધી માર્ગદર્શન આપશે અને હેન્ડહોલ્ડ કરશે અને નવા રોકાણકારો શોધવામાં મદદ કરશે.જીવીએફએલના મેનેજિંગ ડિરેક્ટર કમલ બંસલે જણાવ્યું હતું કે, “અમે તેને એક વાઇબ્રન્ટ પ્રારંભિક તબક્કાના રોકાણ ઇકોસિસ્ટમ બિલ્ડર બનાવવાની ઇચ્છા રાખીએ છીએ જે હિસ્સેદારોને એકસાથે લાવશે અને સ્ટાર્ટઅપ્સની મુસાફરીમાં મૂલ્ય ઉમેરશે. પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ્સને યોગ્ય રોકાણકારો અને માર્ગદર્શકો સાથે જોડીને તેમની વૃદ્ધિને વેગ આપશે.”a4X એ સીડ-ટુ-સિરીઝ-એ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ…

Read More

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ભલે સતત છ વખત રેપો રેટ વધારીને જનતા પર બોજ વધાર્યો હોય, પરંતુ આ દરમિયાન ઘણી બેંકોએ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કરીને ગ્રાહકોને ભેટ આપી છે. તેમાં પ્રાઇવેટ ક્ષેત્રની સ્મોલ ફાઇનાન્સ બેંક ઇક્વિટાસનો પણ સમાવેશ થાય છે. આ બેંક વરિષ્ઠ નાગરિકોને 888 દિવસની FD પર 9 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે. એફડીના વ્યાજ દરોમાં તાજેતરનો વધારો 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે.વરિષ્ઠ નાગરિકોને જબરદસ્ત ફાયદોફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD દેશના લોકોમાં રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. વિવિધ સમયગાળા માટે તેમાં રોકાણ કરવા માટે ઘણા શ્રેષ્ઠ વિકલ્પો છે. FD પર 7…

Read More

આસ્ટોડિયા અને નવરંગપુરામાં આવેલી એક ટેલિકોમ કંપનીની ઓફિસમાં આવતા ગ્રાહકોની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટ્સ મેળવી તેમની જગ્યાએ અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કરી સિમ કાર્ડ બનાવી વેચાણ કરતા ત્રણની એસઓજીની ટીમે ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરતા બોગસ રીતે 222 સિમ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીને ફરિયાદો મળતા તેમની ટીમ જુદા જુદા શહેરોમાં તપાસ કરી રહી છે.બાતમીના આધારે એસઓજીની ટીમ બોગસ સિમ કાર્ડ વેચતા લોકોને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી શહેરમાં વિવિધ સ્થળે દરોડા પાડવાની કામગીરી કરી રહી છે. દરમિયાન એસઓજીની ટીમે ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે આસ્ટોડિયામાં રહેતા અને શાહઆલમમાં ટેલિકોમ કંપનીના સ્ટોરનું…

Read More

પૂછપરછ દરમિયાન માફિયા અતીક અહેમદ પોલીસને વળતો સવાલ કરી રહ્યો છે. અતીકે પૂછપરછ કરી રહેલા અધિકારીઓને કહ્યું હતું કે ‘મારો મોબાઈલ ક્યાં છે જેનાથી હું સાબરમતી જેલની અંદરથી વાત કરતો હતો? હું અને અશરફ જે મોબાઈલ પરથી વાત કરતા હતા તે મને બતાવી દો, હું બધા પ્રશ્નોના સાચા જવાબ આપી દઈશ.’ માફિયા અતીકે કહ્યું કે અમારી વિરુદ્ધ તમામ પુરાવાઓ બનાવટી બનાવવામાં આવી રહ્યા છે. પાયાવિહોણી વાર્તા બનાવી મારા પરિવારનું નામ ખેંચવામાં આવ્યું.ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છેજ્યારે મુન્શી રાકેશ લાલા અને નોકર કેશ અહેમદના કહેવા પર રોકડ અને હથિયારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે અતીકે કહ્યું કે પોલીસ સમક્ષ જે કબૂલાત…

Read More

અમરેલી જિલ્લાના 98 રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી ગાંધીનગર ખાતે કોળી સમાજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીની કારોબારી પણ બેઠક મળતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અખિલ કોળી સમાજના પ્રમુખ તરીકે હીરા સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ વખત મત ક્ષેત્ર રાજુલા વિસ્તારમાં પોહચતા પીપાવાવ ધામ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્ર થયા હતા અને ધારાસભ્ય હીરા સોલંકીનું ભવ્ય સ્વાગત કરીને તેમનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે કોળી સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કેટલાક સરપંચો, ઉપસરપંચો અને કોળી સમાજના હોદેદારો હાજર રહ્યા હતા. ત્યારબાદ જાફરાબાદ તાલુકાના તપોવન…

Read More

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આવતીકાલે સીબીઆઈની પૂછપરછ પહેલા આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. તેમણે ED અને CBI પર દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ બંને એજન્સીઓએ ખોટા પુરાવા રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોર્યા જેના કારણે મનીષ સિસોદિયા આજે જેલમાં છે. સિસોદિયા પર ફોન તોડીને પુરાવાનો નાશ કરવાનો આરોપ કેજરીવાલે કહ્યું કે સિસોદિયા પર 14 ફોન તોડીને પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. કેજરીવાલે કહ્યું કે આ ફોન કામ કરવાની સ્થિતિમાં છે પરંતુ કોર્ટમાં ખોટા તથ્યો રજૂ કરીને સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. કેજરીવાલે કહ્યું ED, CBI એ 100…

Read More

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ રાજ્યમાં વધુ એક સફાઇ કામદારનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. આ ઘટના સુરતના ભીમરાડ રોડથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતના ભીમરાડ રોડ પર ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત થતાં ચકચાર મચી ગઈ છે. જેને લઈ હવે મૃતકના પરિવારજનોએ વળતરની માંગ સાથે મૃતદેહના અસ્વીકારની ચીમકી આપી છે. સાફ ગુજરાતમાં અનેક વાર ગટર કરવા…

Read More

થરાદ ની માધવ હૉસ્પિટલ ની સરાહનીય કામગીરી.. થરાદના ખોડા ગામનું દર્દી જેને ડિલિવરીમાં નવમો મહિનો ચાલતો હતો અને ઘરે કામ કરતા હતા ત્યારે અચાનક ખેંચ આવી જતા બેભાન થઇ ગયેલ જેમને ઈમરજન્સીમાં માધવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવવા માં આવેલ. દર્દી ની તપાસ કરતા તેમને બીપી ખુબ જ વધારે હોવાનું જણાતા તેમને દાખલ કરવામાં આવેલ. અહીં ના ડૉ. દિનેશ ભાઇ ( એમ. ડી.ફિજીસીયન) એ ખેંચ ની સારવાર કરી અને અહીં ના ડૉ. ધ્રુવ પટેલ (સ્ત્રીરોગ નિષ્ણાંત) તેમજ ડૉ. અભયસિંહ ચૌહાણ (જનરલ સર્જન) દ્વારા વધુ તપાસ કરાતા માતા તથા બાળકની પરિસ્થિતિ ખુબ જ ગંભીર હોવાથી ઇમરજન્સી માં સીઝરિયન ઑપરેશન…

Read More

ગુજરાતના પ્રવાસન વિભાગે વૈશ્વિક પ્રવાસીઓને રાજ્યમાં આકર્ષવા માટે 4000 કરોડ રૂપિયાનો આઇકોનિક ટુરિઝમ પ્લેસ રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ સાંસ્કૃતિક, વારસા અને આધ્યાત્મિક મૂલ્યો સાથેના 11 પર્યટન સ્થળોને તમામ જરૂરી સુવિધાઓ સાથે સ્થાપિત કરવા માટે છે, જેમાં રહેવા અને જમવાની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ સાહસિક પ્રવૃત્તિઓ, વ્યુઇંગ ડેક, કાફેટેરિયા, ઇકો-ફ્રેન્ડલી ગેઝેબો, પાર્કિંગ, પ્રદર્શનો, બાળકો માટે રમવાની જગ્યાઓ અને કેમ્પસાઇટ્સનો પણ વિકાસ કરશે જેથી ગુજરાતીઓમાં નવા અને અન્વેષિત સ્થળોને એક્સપ્લોર કરવાનો ક્રેઝ જોવા મળે. ગુજરાત ટુરિઝમે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓ વધારવા માટે રાજ્યના નવા અને વધતા પ્રવાસન સ્થળોની તપાસ કરી છે. શિવરાજપુર બીચ, સાસણ ગીર, ડોન હિલ અને નારાયણ સરોવર…

Read More

EPFO Scheme: પીએફ ખાતાધારકો (PF Account Holder) માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ઈપીએફઓ (EPFO) ​​ઓછી આવક ધરાવતા લોકો માટે પણ એક શાનદાર સ્કીમ લઈને આવ્યું છે. નાની બચત યોજનામાં રોકાણ કરતા લોકો પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ શકે છે. પીપીએફ (PPF) ની આ સ્કીમ સબસ્ક્રાઈબર્સને 100 ટકા સારું રિટર્ન આપે છે. આપને જણાવી દઈએ કે, હાલમાં પબ્લિક પ્રોવિડન્ટ એકાઉન્ટ પર 8.1%ના દરે વ્યાજ મળી રહ્યું છે. પરંતુ જો તમે નિવૃત્તિ સુધી ધીરજ રાખી શકો તો આ નાની રકમ તમને 1 કરોડ સુધી આપી શકે છે.આ છે ગણિતવેલ્થ મેનેજમેન્ટ, ટ્રાન્સસેન્ડ કન્સલ્ટન્ટ્સના ડાયરેક્ટર કાર્તિક ઝવેરીના જણાવ્યા મુજબ, PPF એકાઉન્ટ…

Read More