કવિ: SATYADAY DESKNEWS

ભગવાન જગન્નાથ જે સાક્ષાત છે.જેમની લીલા ઓ અપરમપાર છે.ધરતી પર જન્મ્યા પછી માણસ જેમ ઋણાંનું બંધ છે તેમ જ જગન્નાથજી ની પણ લીલા ઓ છે. જગન્નાથ જી વિશે એવું કહેવામાં આવે છે સમય આવે ત્યારે એ દેહ ધારણ કરે છે અને સમય આવે ત્યારે દેહ નોં ત્યાગ પણ કરે છે.તમને ખબર જ હસે બે અષાઢ આવે ત્યારે ત્યારે જગન્નાથ જી ની નવી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે જગન્નાથ જી માણસ નિ જેમ બીમાર પણ પડે છે અને એમની જૂની મૂર્તિ ને પધરાવવા માં પણ આવે છે. તમને ખબર જ હસે કેં જગન્નાથ જી ની…

Read More

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવનરી મેચ 17 જુલાઈ થી મેચ ચાલુ થશે.જે મેચ 13જુલાઈ મંગળવાર થી ચાલુ થવાની હતી એ નહિ થાય.શ્રીલંકા ની ટીમ માં કડક રીતે કવોરન્ટાઈન નું પાલન કરવા માં આવશે.કારણ કે તેમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનલિસ્ત જેટી નીરોસન કોરોના પોઝિટિવ આવ્યા હતા.આ નિર્ણય ખેલાડી ઓની સુરક્ષા ને ધ્યાન માં રાખીને લેવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20અને ત્રણ વનડે જે 13જુલાઈ થી રમાવાની હતી ભારતીય ટીમ જે શિખર ધવન ના આગેવાની નીચે શ્રીલંકા ના પ્રવાસે છે.પણ બધા ખેલાડી નું સ્વાસ્થ્ય ધ્યાન માં રાખીને કડક રીતે કવોરન્ટાઈન નું પાલન કરવામાં આવશે અને આ…

Read More

5000 રૂપિયા રોકીને ઉંચુ વળતર મેળવો 23 જુલાઈ સુધી સોનેરી તક અત્યારે કોરોના ના સમય માં 5000 રૂપિયા રોકીને સારુ વળતર મેળવી શકો છો. PGIM ઇન્ડિયા સ્મોલ કેમ્પ ફંડ જે PGIM મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લોન્ચ થશે. 9 જુલાઈથી ચાલુ થઈ 23 જુલાઈ સુધી ચાલુ રહેશે તો ચાલો આ ફંડ વિશે જાણીએ. જો તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો, આ માટે સ્મોલ કેપ જે ફંડ નો ફંડ નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી સ્મોલ કેપ 100ટોટલ ઇન્ડેક્સ છે. આ રોકાણ માધ્યમથી લાંબા ગાળે પુંજી નું નિર્માણ કરવાનો છે જે સ્મોલ કેપ કંપની ઓના ઈક્વિટી અને ઈક્વિટી સાથે જોડાયેલ છે. આમાં 65%…

Read More

28 દિવસ સુધી સ્માર્ટ ફોન પર સક્રિય રહે છે કોરોના વાઈરસ કોવિડ -19 મહામારીના પ્રારંભિક તબક્કે, વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોરોના વાયરસ ત્રણ કલાકથી સાત દિવસ સક્રિય રહે છે. હવે એક અભ્યાસમાં, ઓસ્ટ્રેલિયાના સંશોધનકારોએ શોધ્યું છે કે સ્માર્ટ મોબાઇલ ફોનની સ્ક્રીન જેવી સરળ સપાટી પર આ વાયરસ 28 દિવસ સક્રિય રહે છે. આ વાયરસ ઓછા તાપમાને વધુ સક્રિય અને વધુ તાપમાને ઓછો સક્રિય રહે છે. ચલણી નોટો, કાચ અને સ્ટેઈનલેસ સ્ટીલ પર લાંબો સમય ટકે છે વાઈરસ : ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિપેડનેસ (એસીડીપી) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે નીચા તાપમાન, કાચ, સ્ટેઈનલેસ સ્ટીલ વગેરે જેવા…

Read More

રાષ્ટ્રીય કામધેનુ પંચના ચેરમેને કહ્યું – ગાયનું છાણ રેડિયેશન અટકાવી શકે છે, મોબાઇલમાં ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રીય કામધેનુ પંચના ચેરમેન વલ્લભભાઇ કથીરિયાએ સોમવારે ‘કામધેનુ દીપાવલી અભિયાન’ ના દેશવ્યાપી અભિયાન દરમિયાન ગાયના છાણમાંથી બનાવેલી ચિપનું લોકાપર્ણ કર્યું હતું. ગાય વિશે ઘણા દાવા કરવામાં આવે છે. જેમાંથી ઘણા પર વિવાદ પણ થઈ ચૂક્યો છે. હવે રાષ્ટ્રીય કામધેનુ પંચના ચેરમેન વલ્લભભાઇ કથીરિયાએ ગાયના છાણ અંગે એક અલગ દાવો કર્યો છે, જેના પર વિવાદ થઈ શકે છે. જો કે, વલ્લભભાઇ કથીરિયાના આ દાવા પર વિચાર કરીએ તો ગાયનું છાણ રેડિયેશન રોકી શકે છે, જેનો ઉપયોગ મોબાઇલમાં કરવો જોઇએ. રાષ્ટ્રીય કામધેનુ પંચના ચેરમેન વલ્લભભાઇ કથીરિયાએ…

Read More

બિગ બિલિયન ડેઝ સેલ ફ્લિપકાર્ટ પર 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જ્યારે ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 17 ઓક્ટોબરથી એમેઝોન ઇન્ડિયા પર શરૂ થઈ રહી છે. આ બંને સેલમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર 70% સુધીની છૂટ મળશે. તમારામાંથી ઘણા એવા હશે કે જેમણે સ્માર્ટફોન ખરીદવો હશે, કોઈએ ટીવી તો કોઈએ લેપટોપ ખરીદવું હશે.  હવે જો તમે લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે લેપટોપ ખરીદતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ … 1) કયા કામ માટે લેપટોપ જરૂરી છે ? આ એક ખૂબ…

Read More

તહેવારોની મોસમ પૂર્વે કેન્દ્ર સરકારે અર્થતંત્રમાં તેજી લાવવા માટે આજે અનેક મહત્વની જાહેરાતો કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં માંગ વધારવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ લઈને આવી છે. આ અંતર્ગત, કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે તેના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયા અગાઉથી આપશે. સરકારના આ પગલાથી લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને તહેવાર પર ખર્ચ કરવા માટે વધારાના નાણાં મળશે. સરકાર એલટીસી ટિકિટ ફેરના બદલામાં તેના કર્મચારીઓને 12% અથવા વધુ જીએસટી સાથે માલ ખરીદવા માટે રોકડ આપશે. કેન્દ્ર સરકાર આ પર…

Read More

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ માટે NEETની ફરી પરીક્ષાઓ લેવાવી જોઈએ. કોરોના પોઝિટિવ હોવાના કારણે NEET ની પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.  સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આવા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા યોજવાનું કહ્યું છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ કોવિડ -19 રોગચાળા વચ્ચે 13 સપ્ટેમ્બરના રોજ NEET 2020 ની પરીક્ષા લીધી હતી.  આ સિવાય, NEET UG ની આન્સર કી 26 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી. કોરોના સંકટની વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આવી સ્થિતિમાં, વિવિધ રાજ્ય સરકારો દ્વારા આ વર્ષે મફત પરિવહન અને આવાસની જાહેરાત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કોરોના…

Read More

દિવાળી પર બજારોમાં આવશે કાશ્મીરનું રસાળ સફરજન, થઈ ચૂકી છે ઓનલાઈન બુકીંગ દિવાળી સુધી કાશ્મીરના ઉચ્ચ પર્વતીય પ્રદેશોમાંથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળું રસાળ સફરજન બજારમાં આવશે. અત્યાર સુધી શરૂરાતી પ્રજાતિના સફરજન બજારમાં પહોંચી ગયા છે. જ્યારે કાશ્મીર ખીણમાં, સફરજનને ઉતારવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે. હાલમાં, ઓર્કાર્ડ લાલ સ્વાદિષ્ટ, ગુરમત, ક્રિમસન, બલ્ગેરિયન અને ક્રોસ-અમેરિકન જાતિના સફરજનને ઉતારી રહ્યો છે.  દેશભરમાં આ સુક્ષ્મ જાતિના સફરજનની ખૂબ માંગ છે. બાગાયતી વિભાગના જણાવ્યા મુજબ મોડી ઉગાડવામાં આવતી સફરજનની આ જાતિ નવેમ્બર સુધીમાં બજારોમાં પહોંચશે. આ માટે ઓનલાઇન બુકિંગ પણ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ઓગસ્ટથી હજારાબાલી, રાજાવલી પ્રજાતિના સફરજન આખા દેશમાં મોકલવામાં આવી રહ્યા…

Read More

મુંબઈ પોલીસે  ‘ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ’ (ટીઆરપી) સાથે છેડછાડ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ, અગ્રણી જાહેરાતકારો અને મીડિયા એજન્સીઓ કહે છે કે તેઓ હવે બારીકાઈથી નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્લેના ઉત્પાદનો બનાવતી કંપનીએ નિર્ણય કર્યો છે કે તે ટીવી પર પાર્લેજી બિસ્કીટની જાહેરાત નહીં કરે.  કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ વિશે માહિતી આપી. કંપનીના વરિષ્ઠ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું હતું કે, કંપની સમાજમાં ઝેર ભેળવવા જેવી સામગ્રીનું પ્રસારણ કરતી ન્યૂઝ ચેનલો પર જાહેરાત નહીં આપે.  તેમણે કહ્યું, “અમે એવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ કે જેમાં અન્ય જાહેરાતકર્તાઓ એક સાથે ભેગા થાય અને ન્યૂઝ ચેનલો પર…

Read More