કવિ: Satya-Day

સમગ્ર સુરત શહેરને હચમચાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે. એક નરાધમ બાપે પોતાની સગી દિકરી પર જ દાનત બગાડી હતી. પત્નીના મૃત્યુ બાદ તનવીર નામનો આ હેવાન બાપ 4 વર્ષ સુધી પોતાની 14 વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારતો રહ્યો. પત્નીના મૃત્યુ બાદ બાપની હેવાની ફિતરત બહાર આવી અને તેણે પોતાની માસુમ દિકરી પર દાનત બગાડી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના કોસાડ આવાસમાં રહેતો તનવાર મજૂરી કામ કરે છે. પત્નીના મૃત્યુ બાદ તેની શેતાની ફિતરત બહાર આવતા તેણે પોતાની દિકરી પર નજર બગાડી અને તેનું શારિરીક શોષણ કર્યું હતું. પત્નીના મૃત્યુ બાદ દિકરી તેના નાનીને ત્યાં રહેતી હતી. આ…

Read More

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના પ્રાસલી ગામ ખાતે યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચાલુ કાર્યક્રમ દરમિયાન ખેડૂત દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ વ્યાપી ગયો હતો અને તંત્ર દોડતું થઈ ગયું હતું. ખેડુતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં તાત્કાલિક તેને બચાવી લઈ સારવાર માટે વેરાવળ ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી ખાતે માર્કેટિંગ યાર્ડના ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન કોડીનારના ડોળસા ગામમાં રહેતા ખેડૂત મસરીભાઇ અસરીભાઇ ડોડિયા કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. જેમણે પોતાની પાસેની ઝેરી દવાની બોટલ…

Read More

ગુજરાતના ગીર-સોમનાથમાં આવેલા ઉનામાં જાતિ વિષયક ટીપ્પણીનો વિરોધ કરવા બાબતે ત્રણ દલિત યુવાનોને માર મારવાનો મામલો બહાર આવ્યો છે. શુક્રવારે નવ નવેમ્બરના રોજ આ ઘટનામાં સંડોવાયેલા ચાર શખ્શોની પોલીસે ધરપકડ કરી છે. ચારેયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. માર મારવાની ઘટના આઠમી તારીખની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 વર્ષીય મનુ ભાઉ સોલંકી ઉર્ફ મુકેશ દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. મુકેશે નોંધાવેલી ફરીયાદ મુજબ સગા ભરત સોલંકી સાથે તેઓ ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે કથિત રીતે દારુ પીધેલી હાલતમાં ચાર લોકોએ તેમને દલિત હોવાના કારણે ગાળો આપી હતી અને જાતિગત ટીપ્પણી કરી હતી. ચારેય શખ્સોનો વિરોધ કરવામાં આવ્યો…

Read More

ભારતને 2011 વર્લ્ડકપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના ફાસ્ટ બૉલર મુનાફ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. 35 વર્ષીય મુનાફે કરિયરમાં 13 ટેસ્ટ, 70 વન-ડે અને 3 T-20 મેચ રમી છે. જોકે, મુનાફ ક્રિકેટનું ગ્રાઉન્ડ નહી છોડે. તે આગામી T10 લીગનો ભાગ રહેશે, જેમાં તે રાજપૂતની ટીમ માટે રમતો દેખાશે. મુનાફે 2006માં ઇંગ્લેન્ડ સામે મોહાલી ટેસ્ટમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેના એક મહિના બાદ જ તેને પ્રથમ વનડે રમી હતી. તે 2006-11 દરમિયાન ટીમ ઇન્ડિયાનો નિયમિત સભ્ય રહ્યો. જોકે, ઈજાને લીધે તે વાંરવાર ટીમની અંદર-બહાર થતો રહ્યો. મુનાફે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2011માં રમી હતી.…

Read More

ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી નેતા બનેલ પ્રશાંત કિશોરે કહ્યું છે કે વડાપ્રધાન મોદી મોટા નેતા છે. પરંતુ 2014 જેવું મોદી મોજું નથી. 2019માં મોદી સરકાર માટે મુશ્કેલી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીના ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલા પ્રશાંત કિશોરનું કહેવું છે કે અન્ય પાર્ટીની સરખામણીમાં ભાજપ હાલમાં પણ આગળ છે. જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે પણ એકલા હાથે 272નો આંકડો પાર કરી શકશે નહીં. પ્રશાંત કિશોરે કહ્યું કે 2019માં કોઈ મોજું નથી. આવનારી ચૂંટણીમાં કોઈ એક નેતાને જોઈને નહીં પણ ઉમેદવારને જોઈ લોકો વોટીંગ કરશે.  તેમનું કહેવું છે કે ભારતના 70 ટકા લોકો પ્રતિદિન 100…

Read More

સુરતનાં ગોપીપુરા વિસ્તારમાં  દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં નવા વર્ષની રાત્રે સાધ્વી મહારાજની છેડતીની ઘટના સામે આવી હતી, જેન કારણે જૈન સમાજ સહિત સમગ્ર સુરતમાં લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. ગોપીપુરા વિસ્તારમાં ૨૫ જેટલા જૈન સાધ્વી મહારાજનાં ઉપાશ્રય આવ્યાં છે.  નવા વર્ષની મોડી રાત્રીના ગોપીપુરામાં આગમ દેરાસર નજીક આવેલા ઉપાશ્રયમાં અત્યંત ગંભીર ઘટના બની હતી. રાત્રે બારેક વાગ્યાનાં અરસામાં એક અજાણ્યો યુવાન ઉપાશ્રયના બીજા માળે ઘૂસ્યો હતો. આ યુવાન ઉપાશ્રયમાં સૂતેલા સાધ્વી મહારાજનાં કપડા ખેંચવા માંડયો હતો. જેને લીધે સાધ્વી મહારાજ જાગી જતા બુમાબુમ કરી મૂકી હતી. બીજી બાજુ અજાણ્યો યુવાન ભાગી છૂટયો હતો. આ ઘટનાને પગલે અહીં નિવાસ કરતા સાધ્વી…

Read More

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુરાતના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને માનાહાનિ અને અપરાધિક ગુના માટે નોટિસ ફટકારી છે. શક્તિસિંહ ગોહિલે ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ રૂપાણીએ ખોટી રીતે તેમને જવાબદાર ગણાવ્યા હોવાના આરોપ સાથે બે દિવસમાં તેમને માફી માંગવા જણાવ્યું હતું. જો તે બે દિવસમાં માફી નહી માંગે તો તેમના વિરૂદ્ધ માનાહાની અને આપરાધિક ગુનો દાખલ કરશે એવી ચીમકી આપી હતી. આ અંગે તેમણે 18 ઓક્ટોબરના રોજ સીએમ વિજય રૂપાણીને નોટિસ ફટકારી હતી. તેમણે કહ્યું હતું કે સીએમ રૂપાણીએ બે સપ્તાહની અંદર આ નોટિસનો જવાબ આપવો પડશે. નોંધનીય છે કે ગુજરાતમાં ઉત્ચર ભારતીયો પર…

Read More

દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનો ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં સવારે અને સાંજે જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. જ્યાં દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને રાતના સમયે 16.6 ડિગ્રી જેટલું નીચે સરકી ગયું છે. આ ઉપરાંત અમદાવાદ,કંડલા , ડીસા અને ભાવનગર સહિતનું તાપમાન 15 થી 16 ડિગ્રી જેટલું નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો. આમ હવે ઠંડી ધીમે ધીમે તેની અસર દેખાડી રહી છે. આગામી દિવસોમાં હજી ઠંડીનો પારો નીચે સરકશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં…

Read More

ઉત્સાહ અને રંગો સાથે દિવાળીનો તહેવાર પુરો થઈ ગયો, જો કે આ વખતે માર્કેટ ઠંડુ હોવાથી  હજુ શહેરના વેપાર ધંધાની રોનક ફરી પાછી પાટે ચઢવામાં સમય લાગે તેવું દેખાય રહ્યું છે. શહેરના કાપડ અને હીરા ઉદ્યોગમાં વેકેશન જેવા હાલ છે. કમસેકમ લાભપાંચમ સુધી તો બંને ઉદ્યોગોમાં વેપાર સાવ બંધ રહેશે. એટલે, ત્યારબાદ થોડુ ઘણું પણ કામકાજ થાય તેવી શક્યતા જોવાય છે.  વેપાર-ઉદ્યોગની ખસ્તા હાલતને લીધે ફરી વેપારમાં ગતિ આવતા હજુ પખવાડિયુ લાગે એવું લાગી રહ્યું છે. આવી હાલત વચ્ચે શનિવારે શહેરમાં રિંગરોડ અને ઉમરવાડા જેવા કાપડમાર્કેટ ધરાવતા વિસ્તારોમાં રસ્તાઓ અને કાપડ માર્કેટ્સ પણ સૂમસામ ભાસતા જોવા મળતી હતી. રસ્તાઓ ઉપર જાણે…

Read More

દુનિયા ટેક્નોલોજીના ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે. જેમાં ચીન તો અમેરિકાથી પણ ટેક્નોલોજીની બાબતમાં આગળ નીકળી ગયું છે. ન્યૂઝ ચેનલ વાંચવા માટે માણસ પણ નથી રાખ્યો અને રોબોટ પણ નથી રાખ્યો તો આ છે કોણ? ભલે આપણે એમ કહેતા હોઇએ કે ચીનની વસ્તુઓ વધારે ચાલતી નથી, પણ તે જે બનાવે, તે જોતા સમયે આપણી આંખો ચાર જરૂર થઇ જાય છે. આજે પણ ભારતની ફ્લાઇટ્સમાંથી હજ્જારો ચાઇના મોબાઇલ ઉતરે છે, એ જ દર્શાવે છે કે ટેક્નોલોજીમાં ચીન દુનિયામાં આગળ છે અને હવે ચીનનો આનમૂનો પણ જોઇ લો. ચીને પહેલો આર્ટિફિશિયલ ઇંન્ટેલિજન્ટ બેસ્ટ ન્યૂઝ એંકર તૈયાર કર્યો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી…

Read More