કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

વિકી કૌશલ પોતાના અભિનયનો એક્કો મનાવી ચૂકયો છે અને તે પાત્રને ઓતપ્રોત થવામાં કોઈ કસર છોડતો નથી. તમે તેને ઉરીમાં જૂઓ તો તે આર્મીનો ઓફિસર જ લાગે ને ઉધમસિંહ જૂઓ તો ઉધમસિંહ જ લાગે. હવે ફરી પાછો તે એક આવા જ જાનદાર પાત્ર સાથે આવી રહ્યો છે. જોકે તેની ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેતા અભિષેક બચ્ચનએ એક લાંબીલચક પૉસ્ટ લખી છે અને વિકીના મન ભરી વખાણ કર્યા છે. વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સામ બહાદુર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. આને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે. તાજેતરમાં જ…

Read More

સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં અવારનવાર એવા ચોંકાવનારા ખુલાસા થતાં હોય છે. હવે ફરી એક વખત શોના એક કન્ટેસ્ટન્ટે શોના જ બે કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ કોણ છે આ કન્ટેસ્ટન્ટ અને કયા બે કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઈફ વિશે તેમણે આ ખુલાસો કર્યો હતો એ- અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ શો પર અંકિતા લોખંડે અને વિકી જૈનની મમ્મીઓ આવી હતી અને એ સમયે પણ શોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. હવે આ જ બંને કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઈફ વિશે શોની જ એક સ્પર્ધક ઈશા માલવિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયા…

Read More

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બી-ટાઉનના મોસ્ટ ક્યુટ, અડોરેબલ અને લવેબલ કપલ્સમાંથી એક છે. બંનેનું બોન્ડિંગ આમ તો સારું જ હતું, પરંતુ લગ્ન બાદ તો આ બોન્ડિંગ વધારે સારું બની ગયું છે. ટૂંકમાં કહીએ તો આપણી કેટબેબી કૌશલ પરિવારની બેસ્ટ બહુ બનવાના પંથે પ્રયાણ કરી રહી છે. હાલાં જ કેટરિના કૈફે એની સાસુને જોઈને કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ ઘટના અને એવું તે શું કર્યું કેટરિના- વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદુર ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે અને આ ફિલ્મ આવતીકાલે થિયેટરમાં રિલીઝ થવા જઈ…

Read More

સિનેમાની દુનિયામાંથી એક દુઃખદ ઘટના બની. ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર મલયાલમ અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું નિધન થયું છે. આર સુબ્બલક્ષ્મીની ઉંમર 87 વર્ષની હતી. આ ઉપારાંત તેમને ઘણી બીમારીઓ પણ હતી. અભિનેત્રીની તબિયત બગડવાના કારણે તેમને છેલ્લા થોડા સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીના નિધન પર સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આર સુબ્બલક્ષ્મીને છેલ્લે સુશાંતસિંહ રાજપૂત સાથે દિલ બેચારામાં જોવા મળ્યા હતા તેમાં તેમણે સુશાંતની નાનીનો રોલ કર્યો હતો. આર સુબ્બલક્ષ્મીની તબિયત બગડતાં તેમને તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા ન હતા. આર…

Read More

વર્લ્ડકપ-2023માં મળેલા પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયા સામે બીજો પડકાર છે સાઉથ આફ્રિકાની ટૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતા મહિને ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે અને આ માટે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ T-20 અને ત્રણ વન-ડે જ્યારે બે ટેસ્ટ મેચ રમશે. જોકે, ટીમની ઘોષણા પહેલાં જ રોહિત શર્મા ચર્ચામાં છે અને ચર્ચાનો વિષય એવો છે કે શું રોહિત શર્મા T-20ની ટીમમાં કમબેક કરશે? શું તે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે અને આ બધાથી પણ એક મોટો અને મહત્ત્વનો સવાલ કે એલ. રાહુલને લઈને છે. એવું કહેવાઈ રહ્યું…

Read More

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2024ની હરાજી માટે ખેલાડીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. ખેલાડીઓના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 30 નવેમ્બર હતી. આઇપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી દુબઇમાં 19 ડિસેમ્બરે થશે. બીસીસીઆઈએ આઈપીએલ હરાજી માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી હતી. આ પછી ખેલાડીઓ હરાજી માટે નોંધણી કરાવી શકશે નહીં. તાજેતરમાં આઇપીએલ ટીમોએ પોતપોતાના રિટેન કરાયેલા અને રીલિઝ કરાયેલા ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી હતી. લગભગ તમામ ટીમોએ ઘણા મોટા નામો જાહેર કર્યા હતા. ટીમો પાસે રહેલા પૈસાની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 40.75 કરોડ રૂપિયાનું પર્સ છે. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ રૂપિયા છે. જ્યારે…

Read More

ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તેમને બીજી ઈનિંગ રમવા મળશે કે નહીં તે મામલે તમામે અટકળો ફેલાવી હતી, પરંતુ હવે જ્યારે રાહુલ દ્રવીડ અને તેના સપોર્ટ્ સ્ટાફને એક્સટેન્શનનો નિર્ણય બીસીસીઆઈએ જાહેર કર્યો તો રાહુલે પોતે જ એવું નિવેદન કર્યું કે સૌની આંખો પહોળી થઈ ગઈ. ગુરુવારે દિલ્હીમાં રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને આ બેઠક યોજાઈ હતી. જ્યારે રાહુલ દ્રવિડ આ મીટિંગમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે ત્યાં હાજર પત્રકારોએ તેમને વર્લ્ડ કપ રિવ્યુ મીટિંગ અને કોન્ટ્રાક્ટને લઈને સવાલો પૂછ્યા હતા. I haven't yet signed a contract with the BCCI but…

Read More

અત્યારે તો ભલે ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ સેકન્ડ ઈનિંગ કરશે કે નહીં એ મુદ્દે ભલે તલવાર તોળાઈ રહી હોય, પણ આપણે અહીં તો વાત કરવાના છીએ કોચ તરીકે રાહુલ દ્રવિડને કેટલો પગાર ચૂકવવામાં આવે છે એની. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ તેમણે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેમણે હજી સુધી આ કોન્ટ્રાક્ટ પર સાઈન કર્યો નથી. ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડના કોન્ટ્રાક્ટને લંબાવવામાં આવ્યો છે અને એમની સાથે સાથે જ તેમના સપોર્ટ સ્ટાફમાં સામેલ લોકોના કોન્ટ્રાક્ટ પણ વધારવામાં આવ્યો છે. જોકે, હજી સુધી આ…

Read More

યુગાન્ડાએ ઈતિહાસ રચ્યો છે અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ક્વોલિફાય કર્યું છે. યુગાન્ડાએ આફ્રિકા રિજન ક્વોલિફાયરમાં રવાંડાને નવ વિકેટે હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. યુગાન્ડાની જીત સાથે જ ઝિમ્બાબ્વે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માંથી બહાર થઈ ગયું છે. ઝિમ્બાબ્વેને ક્વોલિફાયરમાં નામિબિયા અને યુગાન્ડા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ છેલ્લા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે પાકિસ્તાનને હરાવ્યું હતું. નામિબિયાએ આફ્રિકા રિજન ક્વોલિફાયર દ્વારા પહેલા જ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. નોંધનીય છે કે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં કુલ ૨૦ ટીમો ભાગ લેવા જઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ, ઈંગ્લેન્ડ, ભારત,…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિને ઑસ્ટ્રેલિયા સામે ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ભારતની હાર બાદ સર્જાયેલા ભાવુક દૃશ્યોને યાદ કર્યા હતા. ફાઇનલ મેચ પહેલા ભારત ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું હતું, પરંતુ ટ્રેવિસ હેડ અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને તેનો રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ જીત્યો હતો. હવે અશ્ર્વિને કહ્યું હતું કે હાર બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ખૂબ રડ્યા હતા. અશ્ર્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે હા, અમને દુ:ખ થયું. રોહિત અને વિરાટ રડી રહ્યા હતા. આ જોઈને ખરાબ લાગ્યું હતું. આ ટીમ અનુભવી ટીમ હતી. દરેકને ખબર હતી કે મેચમાં શું કરવું…

Read More