રાની મુખર્જી અને કાજોલ બહેનો છે, તે દરેક ફેન્સ જાણે છે. બંને વચ્ચે દુશ્મનાવટની ઘણી વાતો થઈ છે. હવે બંનેએ કરણ જોહરની સામે બંનેએ સ્વીકાર્યું હતું કે તેમની વચ્ચે વાતચીત ઓછી હતી. તેનું કારણ પણ જણાવ્યું છે. રાની એ કહ્યું કે અમારા વચ્ચે ‘ઓર્ગેનિક’ અંતર હતું.રાની મુખર્જી અને કાજોલ વચ્ચે અણબનાવના સમાચાર ઘણા વર્ષોથી ચર્ચામાં છે. કરણ જોહરે કોફી વિથ કરણમાં તેની બંને લીડિંગ લેડીને ઈન્વાઈટ કર્યું છે. એવી પણ ચર્ચા હતી કે રાની મુખર્જી અને કાજોલ એક જ ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાં તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એકબીજા સાથે વાત કરતા ન હતા. રાનીએ જણાવ્યું કે તેમની વચ્ચેનું અંતર થોડા સમય…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
એક તરફ રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ, તો બીજી તરફ સેમ માણેકશાની બાયોપિક ‘સામ બહાદુર’ ફિલ્મ રીલીઝ થઈ છે, હવે વિક્કી કૌશલની ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન સામે આવ્યું છે.એનિમલે કમાણીમાં સામ બહાદુરને પાછળ છોડી દીધી આ શુક્રવારે બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એક તરફ બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ અને બીજી તરફ બોલિવૂડના ચાર્મિંગ બોય વિકી કૌશલની સામ બહાદુર, બંને ફિલ્મો પ્રથમ દિવસે જ જોરદાર કમાણી કરે એવી શક્યતા હતી, પરંતુ પરિસ્થિતિ એવી બની કે રણબીરની ફિલ્મ એનિમલે કમાણીમાં સામ બહાદુરને પાછળ છોડી દીધી છે. ‘સામ બહાદુર’ સિનેમાઘરોમાં રિલીઝ…
અરબાઝ અને તેનાથી 20 વર્ષ નાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનું બ્રેકઅપ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હાલમાં જ તેના અને અરબાઝ ખાનના બ્રેકઅપની જાહેરાત કરી છે. તેઓએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ હવે સાથે નથી રહેતા. જ્યોર્જિયાએ આમ થવાનું કારણ મલાઈકા હોવાનું કારણ પણ જણાવ્યું.અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હાલમાં જ તેના અને અરબાઝ ખાનના બ્રેકઅપની જાહેરાત કરી છે. તેઓએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ હવે સાથે નથી રહેતા. જ્યોર્જિયાએ અરબાઝ ખાન સાથેના તેના સંબંધોની સ્થિતિ વિશે કહ્યું, ‘અત્યારે, અમે ઘણા સારા મિત્રો છીએ, અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહીશું. તે સમયે અમે મિત્રો કરતાં વધુ હતા. અમે હંમેશા ખૂબ…
ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ઓપનર શુભમન ગિલ IPLની 17મી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાની ‘ઘર વાપસી’ બાદ ગુજરાત ટાઇટન્સે ટીમ ઇન્ડિયાના ‘પ્રિન્સ’ને પોતાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએલની છેલ્લી સિઝન ગિલ માટે ધમાકેદાર હતી. તેણે સૌથી વધુ રન બનાવ્યા બાદ ઓરેન્જ કેપ જાળવી રાખી હતી. દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સ ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યાથી ખુશ નથી. ડી વિલિયર્સનું કહેવું છે કે ગિલની જગ્યાએ આ સિનિયર ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો હોત તો સારું થાત. ગુજરાત ટાઇટન્સને IPLમાં પ્રવેશ્યાને માત્ર 2 વર્ષ થયા છે. હાર્દિક પંડ્યાએ બંને વર્ષ ટીમની કમાન સંભાળી હતી. પંડ્યાએ કેપ્ટનશીપમાં પદાર્પણ…
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફોટો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ જાય છે, પરંતુ આ વખતના ફોટોમાં કંઇક વિશેષ છે. મહેન્દ્ર સિંહના આ ફોટો ભાજપના નેતાઓની સાથેની મુલાકાતના છે, જેને લઈને અફવા બજાર ગરમ છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાંચી એરપોર્ટ પર પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ દીપક પ્રકાશ, રાંચીના વિધાનસભ્ય સીપી સિંહ અને કાંકેના વિધાનસભ્ય સમરી લાલે ક્રિકેટર મહેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાત સંયોગથી હતી કે આયોજિત હતી એ હજી માલૂમ નથી પડ્યું. ગૃહપ્રધાન અમિત શાહના રાંચીના આગમન દરમ્યાન ભાજપના નેતાઓ તેમના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર હતી. ભાજપના નેતાઓની સાથે…
બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે એવા અહેવાલોને રદિયો આપ્યો છે કે પોતે 2024ની લોકસભા ચૂંટણી લડવાની છે. હાલમાં તેજસ ફિલ્મમાં જોવા મળેલી કંગના વિશે તાજેતરમાં એવા અહેવાલો વાંચવા મળ્યા હતા કે તે રાજકારણમાં પ્રવેશવાની છે અને ચંડીગઢ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની છે. તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે અને અભિનેત્રીમાંથી નેતા બનેલાં કિરણ અનુપમ ખેરની જગ્યાએ ચંડીગઢમાં ભાજપનાં ઉમેદવાર બનશે. આ અહેવાલોને કંગનાએ આજે નકારી કાઢ્યા છે. ઈન્ટરનેટ પર પોતાનાં રાજકારણ પ્રવેશ વિશે વાઈરલ થયેલા અહેવાલને નકારી કાઢવા માટે કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સહારો લીધો છે. એમાં તેણે એક હિન્દી સમાચારની તસવીર શેર કરીને કહ્યું છે કે, ‘આ સમાચાર ખોટા છે. આમાં મથાળામાં…
બોલીવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ જેદ્દામાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ધ રેડ સીઃ ઓનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક ઇન્ટરનેશનલ સ્ટાર્સ પહોંચ્યા હતા. રણવીર સિંહને ફિલ્મોમાં કન્ટ્રિબ્યુશન માટે શેરોન સ્ટોન દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. એવોર્ડ મેળવીને ખુશ થયેલા રણવીર સિંહે ઓડિયન્સમાં બેઠલા હોલીવૂડ સ્ટાર જોની ડેપને આઇડલ ગણાવ્યો હતો. શેરોન સ્ટોને રણવીરનું નામ જાહેર કરતી વખતે તેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મને રણવીરને મળીને આનંદ થયો, તે કેટલો સારો છોકરો છે. એક એવોર્ડ પ્રાપ્ત કરવા માટે તેનું મંચ પર સ્વાગત કરતાં મને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છે. આ આ શબ્દો સાંભળીને રણવીર…
કિંગ ખાન કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતો જ હોય છે પરંતુ આ વખતે કિંગ ખાનની કેટલીક અદાઓએ લોકોના દિલ ચોરી લીધા છે. વાત જાણે એમ બની કે જ કિંગ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, જ્યાં સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો હતો. આ દરમિયાન કંઈક એવું બન્યું કે હવે આ વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. અને નેટીજન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. શાહરૂખ ખાન ગુરુવારે સાંજે તેની ટીમ સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં એરપોર્ટ પર પહોંચતા જ સુરક્ષાકર્મીઓએ તેને રોકી લીધો હતો. અને તેનો પાસપોર્ટ ચેક કર્યો ત્યારે ખૂબજ ધીરજથી શાહરૂખે પોતાનો પાસપોર્ટ બતાવ્યો અને સરક્ષાકર્મચારીઓને ચેકિંગ પણ કરવા…
એક ફિલ્મ જે રીતે કોઈ અભિનેતા કે અભિનેત્રીની કિસ્મત ચમકાવવા માટે પૂરતી છે તેમ અન્ય કલાકારોને પણ એક ફિલ્મથી મળેલું નામ તેમની કારકિર્દી આગળ ધપાવવા મદદ કરે છે. 1988માં આવેલી સુપરહીટ ફિલ્મ કયામત સે ક્યામત તકથી ફિલ્મજગતમાં બે કલાકાર પ્રવેશ્યા આમિર ખાન અને જૂહી ચાવલા, જેમણે તે બાદ લાંબી ઈનિંગ રમી અને હજુ પણ ક્રિઝ પર છે. ત્યારે આવું જ એક બીજું નામ છે જેને આ ફિલ્મએ સંગીતજગતમાં જાણીતા બન્યા અને તે છે આજના બર્થ ડે સેલિબ્રિટી ઉદીત નારાયણ. આમિર પર ફિલ્માવવામાં આવેલા પાપા કહતે હૈ…ગીતથી ઉદીતની કારકિર્દી પાટા પર ચડી અને પછી સુપરફાસ્ટ ટ્રેનની જેમ દોડાવા લાગી. ખૂબ જ…
દરિયાકિનારા પર દોડતા-ભાગતા એક તસવીર કનિકા માને તાજેતરમાં શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. વાઈરલ થયેલી પોસ્ટ પર યૂઝરે આપી પ્રતિક્રિયા આપી હતી. કનિકા માનને જો ઓળખી ના હોય તો ટીવીની સિરિયલ ચાંદ જલને લગાને લઈ ચર્ચામાં આવી હતી. બીજી ઓળખ આપીએ તો ટીવીની આલિયા ભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે તેની ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યા પણ વધારે છે. કનિકા માનની અત્યારની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેમાં દરિયા કિનારા પર ભાગતી જોવા મળે છે. View this post on Instagram A post shared by Kanika Mann (@officialkanikamann) આ પોસ્ટ પર યૂઝરે…