સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી પરંતુ તેની યાદો હંમેશા તેના ચાહકોના દિલમાં રહેશે. તેઓ તેમના પ્રિય સ્ટારને ક્યારેય ભૂલી શકતા નથી. તમે તેની સાથે કામ કરનારા અભિનેતાઓ અને નિર્દેશકોને સુશાંત વિશે કહેતા સાંભળ્યા હશે કે તે ખૂબ જ મહેનતુ અને તેના કામ પ્રત્યે ગંભીર છે. તેમનું સમર્પણ અદ્ભુત હતું અને તે સંપૂર્ણપણે ભૂમિકામાં આવી ગયો. હવે ચાલો આનો પુરાવો બતાવીએ. સુશાંતે ‘કેદારનાથ’માં મન્સૂરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે તેણે કેટલી મહેનત કરી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાના એક રૂમને મન્સૂરના ઘર જેવો બનાવ્યો હતો. આ રીતે મેં મારી જાતને પાત્રમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
વર્લ્ડકપની હારના જખ્મો હજી તાજા જ ત્યાં હવે એ જખ્મો પર ફરી એક વખત ICCએ એવી વાત કહીને મીઠું ભભરાવ્યું છે ક્રિકેટફેન્સને આંચકો લાગ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે આઈસીસી દ્વારા અમદાવાદ ખાતેની પીચને એવરેજ રેટિંગ આપવામાં આવ્યું છે. આઈસીસી દ્વારા ICC વર્લ્ડકપ-2023ની ટુર્નામેન્ટની ફાઈનલ સહિતની મેચો જે જે પીચ પર રમાઈ ચૂકી છે એમના માટે રેટિંગ્સ જાહેર કરી છે. આઈસીસીએ ટુર્નામેન્ટની 11માંથી 6 મેચની પીચને એવરેજ રેટિંગ આપ્યું હતું. જેમાંથી પાંચ પીચ પર ટીમ ઈન્ડિયા મેચ રમી ચૂકી હતી. વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદ ખાતે રમાઈ હતી, જ્યારે સેમિફાઈનલ મેચ કોલકતા ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. મીડિયા…
સંજય બાંગર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા પંજાબ કિંગ્સ સાથે જોડાયા છે. પંજાબ કિંગ્સે સંજય બાંગરને ક્રિકેટ ડેવલપમેન્ટના વડા તરીકે નિયુક્ત કર્યા છે. બાંગરે અગાઉ ઘણી ટીમો માટે કોચિંગ સ્ટાફમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પંજાબે સંજય બાંગર અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. આઇપીએલ 2024 માટેની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. તમામ ટીમો આ હરાજીની તૈયારીમાં વ્યસ્ત છે. પંજાબ કિંગ્સે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે બાંગરના ફોટો સાથે લખ્યું હતું કે, અમને જણાવતા આનંદ થાય છે કે અમારો સિંહ સંજય બાંગર પાછો ફર્યો છે. તેને પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા બનાવવામાં આવ્યા છે. બાંગર અમારી ટીમમાં અનુભવ…
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી સીઝન માટે મિનિ હરાજી આજે મુંબઇમાં યોજાવાની છે.આ હરાજીમાં કુલ 30 ખેલાડીઓ પર બોલી લાગશે, જેમાં 9 વિદેશી અને 21 ભારતીય ખેલાડીઓ હોઈ શકે છે. દરમિયાન ભારતના ઘણા યુવા ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી શકે છે. વૃંદા દિનેશે છેલ્લી બે સીઝનમાં કર્ણાટક માટે શાનદાર બેટિંગ કરી છે. તે આક્રમક બેટિંગ કરવામાં માહિર છે અને તે સતત મોટી ઇનિંગ્સ રમવામાં પણ સક્ષમ છે. આ 22 વર્ષની બેટ્સમેન ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ નથી પરંતુ ભારત-એ ટીમનો ભાગ રહી ચૂકી છે. વિકેટકીપર બેટ્સમેન ઉમા છેત્રી પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરવા માટે જાણીતી…
ફિલ્મ ‘એનિમલ’થી લાઈમલાઈટમાં આવેલી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો એક ઈન્ટરવ્યુ હાલમાં ચર્ચામાં છે. આ ઈન્ટરવ્યુમાં તેણે ક્રિકેટર વિરાટ કોહલી વિશે નિવેદન આપ્યું છે. ફિલ્મ ‘એનિમલ’ બાદ તૃપ્તિના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ફેન્સ તેના વિશે જાણવા ઉત્સુક છે. તાજેતર માં એક ઈન્ટરવ્યુ માં તેને કહ્યું હતું કે વિરાટ મારો ફેવરીટ ક્રિકેટર છે અને તેમાં કોઈ જ શંકા નથી. ફિલ્મ ‘એનિમલ’ રીલિઝ થઈ ત્યારથી જ અભિનેત્રી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. રશ્મિકા મંદાન્ના બાદ હવે તૃપ્તિને નેટીઝન્સ દ્વારા ‘નેશનલ ક્રશ’નું બિરુદ આપવામાં આવ્યું છે. તૃપ્તિએ ‘એનિમલ’માં ઝોયાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તેના રણબીર કપૂર સાથે કેટલાક…
તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા બિગ બોગમાં મળ્યા અને બન્નેની વચ્ચે પ્રેમ થઈ ગયો. શૉની બહાર બન્નેનો પ્રેમ યથાવત રહ્યો અને આજે પણ બન્ને એક બીજાને પર્સનલી અને પ્રોફેશનલી સપોર્ટ કરે છે.આ લવ સ્ટોરી આગળ વધી છે અને બન્નેનો રોમેન્ટિક વીડિયો વાયરલ થયો છે. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. બન્નેને સાથે જ જોવા ફેંસને ખૂબ જ પસંદ છે. બિગ બોસમાં બનેલી આ જોડી આજે પણ સાથે છે. ઘણી વખત તો બન્નેના લગ્નની ખબરો પણ આવે છે. ત્યાં જ હવે હાલમાં જ તેજસ્વી શૉ ટેમ્પટેશન આઈલેન્ડમાં પહોંચી. આ શૉના હોસ્ટ કરણ કુંદ્રા અને મોની રોય છે.…
કોંગ્રેસી નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના દિકરાના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. પટિયાલામાં આ લગ્ન સાત ડિસેમ્બરે થયા. આ શાહી લગ્નમાં ખાસ મહેમાનો એ હાજરી આપી હતી. પૂર્વ ક્રિકેટર અને જાણીતા પોલિટિશન નવજોત સિંહ સિદ્ધુ હવે સસરા બની ચુક્યા છે કારણ કે તેમના દિકરા કરણના લગ્ન થઈ ચુક્યા છે અને ઘરે એક સુંદર વહુ આવી ચુકી છે. કરણે ઈનાયત રંધાવા સાથે પટિયાલામાં ધૂમધામથી લગ્ન કર્યા જેના ફોટો નવજોત સિંહ સિદ્ધૂએ શેર કરી દિકરા અને વહુને શુભકામનાઓ આપી છે. લગ્નમાં નવજોત સિંહના દિકરા કરણ ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા ત્યાં જ તેમના દુલ્હન ઈનાયત પિંત કલરના લહેંગામાં કોઈ રાજકુમારીથી…
બોલીવૂડ એક્ટ્રેસ શનાયા કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. શનાયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.શનાયા કપૂર વ્હાઈટ કલરના સાટીન ગાઉનમાં જોવા મળી હતી જેમાં તે અતિ સુંદર લાગી રહી હતી.શનાયાએ વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ચાહકો તેની આ તસવીરોને લાઈક કરી હતી.ગાઉનમાં ગ્લેમરસ અંદાજમાં શનાયા કેમેરાની સામે પોઝ આપીને ચાહકોના દિલ જીત્યાં હતા.શનાયા કપૂર મુંબઈમાં પાર્ટીમાં સ્પોટ થાય છે ત્યારે તેનો લુક સતત ચર્ચામાં રહે છે, વ્હાઈટ ગાઉનમાં એક્ટ્રેસ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.શનાયા કપૂરના ચાહકો તેના આ નવા લૂક પર ફિદા થયા છે. View this post…
રાની મુખર્જીની માનસિક સ્થિતિ અંગે અત્યંત નજીકના લોકો સિવાય કોઈને જાણ નહતી. સેટ પર હાજર લોકોએ પણ આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ પોતાની અંદર છુપાવીને રાખ્યુ. રાની મુખર્જીનાવિશે દરેક વ્યક્તિ જાણે છે કે તેને સંતાનમાં એક દીકરી છે. પરંતુ હજુ સુધી કોઈને ખબર નથી કે તે બીજા બાળક માટેનુ પણ પ્લાનિંગ કરી રહી હતી. એ બાળક પણ તેના ગર્ભમાં હતુ. હજુ થોડા વર્ષ પહેલાની જ વાત છે. વર્ષ 2020. પરંતુ એ બાળકને બચાવી ન શકાયુ. રાનીનું એ બાળક માત્ર પાંચ મહિનાનું જ થયુ અને ગર્ભપાત થઈ ગયો. જો કે રાનીએ ડરના ગર્ભપાતની આ વાતો કોઈને જણાવી…
બિગ બોસ 17માં એક, બે નહીં પરંતુ ત્રણ સેલિબ્રિટી કપલ્સે ભાગ લીધો છે.બિગ બોસ 17માં નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. આ અંગે ચાહકોમાં ભારે ઉત્સાહ છે હવે કોઈ કપલની એન્ટ્રી થશે કે કોઈ સિંગલ વ્યક્તિ આવશે તેની પણ ચર્ચા થઈ રહી છે. બિગ બોસ 17 હાલમાં કલર્સ ચેનલ પર જોવા મળી રહ્યો છે. એશ્વર્યા શર્મા,નીલ ભટ્ટ, અંકિતા લોખંડે, વિક્કી જૈન, મુનવ્વર ફારુકી, ઈશા માલવિયા, અભિષેક કુમાર, સના , અનુરાગ, મન્નારા ચોપડા, રિંકુ ધવન, અરણ મહાશેટ્ટી, ખાનઝાદી, સમર્થ બિગ બોસના ઘરના સભ્યો છે. ત્યારે જીગ્ના વોરા, નવીદ સોલ, સની આર્યા તહેલકા, સોનિયા બંસલ, મનસ્વી મમગઈ બહાર થઈ ચૂક્યા છે. આ…