કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

લાંબા સમયથી ચર્ચિત ફિલ્મ ‘સાલરઃ પાર્ટ 1 – સીઝફાયર’ની રિલીઝને હવે થોડા દિવસો બાકી છે. આ ફિલ્મ માટે દર્શકોમાં ભારે ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર સેલાર સંબંધિત ઘણા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. ‘સલાર: ભાગ 1 – સીઝફાયર’નું નિર્દેશન KGF ફેમ પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રભાસ અને પ્રશાંત નીલ પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનના પાત્રો વચ્ચે મજબૂત બોન્ડ જોવા મળશે. આ દરમિયાન ડિરેક્ટર પ્રશાંત નીલે ફિલ્મની એક્શન અને ઈમોશન વિશે વાત કરી હતી. ફિલ્મ મિત્રતા પર છે આ ફિલ્મ વિશે તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે તેનું પહેલું ગીત…

Read More

અરમાન દાદી સાથે વાત કરશે. તે કહેશે, ‘અભિરાના જીવનમાં બધું બદલાઈ ગયું છે. કૃપા કરીને તેને સ્વસ્થ થવાની તક આપો. જ્યારે અરમાનને લાગશે કે દાદી સહમત નહીં થાય તો તે પોતાનું ટ્રમ્પ કાર્ડ ફેંકી દેશે. તે અભિરા અને તેના લગ્નના સમાચાર વાયરલ કરશે. આ સમાચાર જોવા મળે તે પહેલા જ દાવાનળની જેમ ફેલાઈ જશે. આવી સ્થિતિમાં, દાદી રુહી અને અભિરાને ખુલ્લા પાડવાનું નક્કી કરશે. રુહીને સત્ય જાહેર થશે દાદી-સાને સમજાવ્યા પછી, અરમાન અભિરા પાસે જશે. તે અભિરા માટે નૂડલ્સ લાવશે. અભિરા ભાવુક થઈ જશે. તે અરમાન સાથે બેસીને વાત કરશે અને નૂડલ્સનો આનંદ માણશે. અરમાન અને અભિરાને એકસાથે જોઈને રૂહીને…

Read More

સિનેમા હોલમાં મોટી સ્ક્રીન પર મૂવી જોવાની એક અલગ જ મજા છે, પરંતુ જો કોઈ કારણોસર તમે મોટી બ્લોકબસ્ટર ફિલ્મો જોઈ શકતા નથી, તો OTT પ્લેટફોર્મ પર ફિલ્મોની મજા માણી શકાય છે. અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ છે. સારી વાત એ છે કે Jio યુઝર્સ આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકે છે જો તેઓ કોઈ ખાસ પ્લાન સાથે રિચાર્જ કરે છે. ટાઈગર 3 મૂવી ભારતમાં એમેઝોન પ્રાઇમ ઓટીટી પ્લેટફોર્મ પર 12 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત આ ફિલ્મ 12 નવેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ…

Read More

છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારની પર્સનલ વાતો સોશિયલ મીડિયા પર જાહેરમાં ચર્ચાઈ રહી છે અને એનું કારણ છે બચ્ચન પરિવારના સભ્યો જ દ્વારા કરવામાં આવતી હરકત. પછી એ બિગ બી દ્વારા કરવામાં આવેલી ક્રિપ્ટિક પોસ્ટ હોય કે અભિષેક બચ્ચનનું વેડિંગ રિંગ વગર દેખાવવું કે આર્ચીઝના પ્રીમિયર દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા જયા બચ્ચન અને શ્વેતા બચ્ચનને ઈગ્નોર કરવાની વાત હોય…હવે આ જ અનુસંધાનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને આખરે એ કારણ સામે આવી ગયું છે કે જેને કારણે બચ્ચન પરિવારમાં ફાટફૂટ થઈ ગઈ છે. અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો બચ્ચન પરિવારમાં ફાટફૂટ પડવાનું કારણ છે પ્રોપર્ટી… જે…

Read More

સેલિબ્રિટીના સંતાનો અથવા શ્રીમંતોના નબીરા વિશે આપણે ઘણીવાર ખોટી વાતો મનમાં ભરી લેતા હોય છે. તેઓ પરિવારના પૈસે એશ કરતા હશે અને માત્ર પાર્ટી ને શૉપિંગ જ કરતા હોય તેવી છાપ આપણા મનમાં હોય છે, પરંતુ હકીકતમાં આમ હોતું નથી. દરેક અલગ અલગ રીતે જીવતા હોય છે. આવું જ કંઈક અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ કહ્યું છે. અનન્યા પાંડે અને સિદ્ધાર્થ ચતુર્વેદીની ફિલ્મ ખો ગયે હમ કહાં ચર્ચામાં છે. તેનું ટ્રેલર આજના મિત્રો અને આજના જીવનની વાત કરતું હોવાથી યુવાનોને ગમે તેવું હોવાથી ઘણું ચર્ચામાં રહ્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા…

Read More

સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા માટે મુંબઈ પોલીસે મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવ કેસની તપાસ કરશે અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અજય બંસલ તપાસ પર દેખરેખ રાખશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. દિશા સાલિયને (28) 8 જૂન, 202ના રોજ બહુમાળી ઇમારત પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. દિશાના મૃત્યુ બાદ રાજ્યમાં રાજકીય કાદવઉછાળ મોટા પ્રમાણમાં થયો હતો અને એ સમયે વિપક્ષમાં રહેતા ભાજપે ગત મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આ કેસમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. અમુક નેતાઓએ દિશાની હત્યા થઇ છે એવો…

Read More

બોલીવુડની જાણીતી અને બોલ્ડ અભિનેત્રી અંગે શમા સિકંદરનું નામ હોટ ફેવરિટ છે, જેમાં શમા સવાર હોય કે સાંજ પણ તેના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં રહે છે. તેના બોલ્ડ લૂકની સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચા થાય છે, જ્યારે વાઈરલ પણ થાય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શમા સિકંદરની લેટેસ્ટ તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં મોનોકિનીમાં એક્ટ્રેસ એટલી બોલ્ડ લાગે છે કે તેની લોકો જોરદાર પ્રશંસા કરવા સાથે ટ્રોલ કરીને ટીકા પણ કરે છે. View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) તાજેતરમાં શમા સિકંદરે ટાઈગર પ્રિન્ટની મોનોકિની પહેરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેનું કેપ્શનમાં…

Read More

માતા-પિતા જ્યારે પોતાના ક્ષેત્રમાં સારી નામના કમાયા હોય ત્યારે સંતાનો પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવે કે તેઓ પણ સારું કામ જ કરી બતાવે અને તે પણ ત્યારે જ્યારે સંતાન પણ એ જ ક્ષેત્રમાં હોય. પણ આજની સેલિબ્રિટી સાથે કંઈક અલગ થયું. પોતપોતાના ક્ષેત્રમાં હોનહાર માતા-પિતાની આ દીકરી પહેલી જ પરીક્ષામાં નાપાસ થઈ અને નાસીપાસ પણ. જોકે તેણે 12 વર્ષ પછી એવી ધમાકેદાર વાપસી કરી કે સાબિત થઈ ગયું કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ભારતીય ફિલ્મઉદ્યોગમાં નિર્દેશન, લેખન, નિર્માણ વગેરે ક્ષેત્રમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે. બહુ ગણ્યાગાંઠ્યા નામ છે જે તમે નિર્દેશન ક્ષેત્રમાં લઈ શકો. આમાંનું એક…

Read More

સ્ટારકિડ્સનું બોલીવૂડનું ગણિત અલગ જ હોય છે. ધ આર્ચીઝ નામની ફિલ્મમાં બોલીવૂડના સુપરસ્ટારના સંતાનો જ છે અને આ ફિલ્મ લોકોને કંઈ ખાસ ગમી નથી, પણ ફિલ્મમાં અમિતાભના દોહિત્ર વિશે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ભવિષ્યવાણી કરી નાખી છે. જાવેદ અખ્તર બોલવામાં પૂરાં છે અને આલોચક પણ છે આથી તેમની ટીપ્પણી ગંભીરતાથી લેવામાં આવે છે ત્યારે દોહિત્ર અગત્સ્ય નંદા માટે તેમણે કહેલી વાત બચ્ચન અને નંદા પરિવાર માટે ખુશીની લહેર સમાન છે. હાલમાં જ રિલીઝ થયેલી નેટફ્લિક્સની ફિલ્મ ધ આર્ચીઝ સમાચારોમાં છવાયેલી છે. આ ફિલ્મ સ્ટોરીથી લઈને સ્ટાર કિડ્સ સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરના ડેબ્યૂ સુધી ઘણી હેડલાઈન્સ બનાવી રહી…

Read More

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બી-ટાઉને ફરી એક વાર પોતાના ફેવરિટ સ્ટાર્સમાંથી એક ગુમાવ્યો છે. મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાના પાત્રો માટે જાણીતા અભિનેતા રવિન્દ્ર બર્ડેનું 78 વર્ષની વયે અવસાન થયું છે. રવિન્દ્ર બર્ડેએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. રવિન્દ્ર બર્ડેએ તેમની ભૂમિકાઓથી મરાઠી સિનેમામાં એક અલગ ઓળખ ઊભી કરી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ થોડા મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ લક્ષ્મીકાંત બર્ડેના ભાઈ હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર રવિન્દ્ર બર્ડેને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં…

Read More