ભરૂચ ના નંદેલાવ ગામ નજીક મઢુલી હોટલ પાસે ના સર્કલ પાસે એક લકઝરી બસે સાયકલ સવાર ને અડફેટે લેતા સાયકલ ચાલક નું મોત થયું હતુ…
ગત બપોર ના સમયે નંદેલાવ ગામ જવાના માર્ગ ઉપર મઢુલી હોટલ ના સર્કલ પાસે સાયકલ સવાર વય વૃધ્ધ ને જમાદાર ટ્રાવેલ્સ ની લકઝરી બસે અડફેટે લેતા સાયકલ સવાર નું ઘટના સ્થળે મોત થયું હતું……
અકસ્માત ના પગલે અકસ્માત ના ઘટના સ્થળ ઉપર લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા .જયારે બીજી તરફ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક વય વૃધ્ધ સાયકલ સવાર ની ઓરખ પરેડ હાથ ધરી હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર બનતા આવા પ્રકાર ના અકસ્માતો ઉપર તંત્ર એ કડક કાર્યવાહી ની તાતી જરૂર છે જેના કારણે નિર્દોષ લોકો નો મોત થતા અટકાવી શકાય ..


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.