આજે નોટબંધી ના ૨૯ માં દિવસ પછી પણ ATM ની બહાર ની લાઈનો યથાવત જોવા મળી રહી છે.નોટબંધી નિર્ણય ના એટલા દિવસ પછી પણ જનતા ને જે રીતે હાલાકી ભોગવી રહયા છે તે સરકાર ની નિર્ણય પેહલા ની તૈયારી પણ અનેક સવાલો ઉભા કરે છે નોટબંધી ના નિર્ણય બાદ દરરોજ બેન્ક ના નિર્ણય માં ફેરબદલ કરતી સરકાર પર નામદાર સુપ્રીમ અ ઘણી વખત કેદ્ર સરકાર પાસે ઘણી વખત જવાબ માંગ્ય છે ચા તા પણ આજે પ્રજા ની હાલાકી માં કોઈ ફરક આવ્યો નથી તેની સાથે સાથે દેશના ઉદ્યોગ પણ ઠપ્પ થયા છે.અત્યાર સુધીમાં ૮૦થી વધુ લોકોના મોત થયા છેઃ રોકડની અછતથી સૌ કોઇ અસરગ્રસ્ત થયા છેઃ લોકો કામ-ધંધા છોડીને લાઇનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.