માળિયાના વવાણીયા ગામ બહાર ભાગમાં રહેતી એક વાછરડાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. તો એક ગાય ને ઇજા થતાં તેની સારવાર શરૂ કરવમાં આવી છે જેથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળતા પોલીસ મથકે દોડી ગયા છે.
બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકાના વવાણીયાં ગામના સીમાળામાં રહેતી જેને ગ્રામજનો રામધણ ગાયો તરીકે ઓળખે છે આ ગાયો પર હુમલાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા જેમાં એક વાછરડા ને મારી નાખવામાં આવ્યું હતું તેમજ એક ગાય ને ઇજા કરવમાં આવી હતી જેથી ગ્રામજનો ભેગા થયા હતા અને માળિયા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા સહિતનો કાફલો દોડી ગયો હતો સાથે સાથે ડોકટર ને બોલાવી તેની તપાસ કરાવમાં આવી હતી અને ઘા નો નિશાન પણ જોવા મળ્યો હતો એટલે વાછરડા ને સેનાથી મારવમાં આવ્યો અને ગાય સેનો ઘા છે તે તો ડોક્ટર રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડે પણ હાલ ગ્રામજનોમાં આ ઘટના પગલે રોષની લાગણી જોવા મળ્યો છે ગ્રામજનો પોલીસ મથકે દોડી ગઈ છે અને ફરિયાદ કરવાની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.