જુનાગઢ એસટી ડિવિઝન કંટ્રોલ અરે 10 મુસાફર ટિકિટ ન આપવા બદલ કંડકટર ને સસ્પેન્ડ કર્યા છે અને કારણે અન્ય ભ્રષ્ટ કર્મી આપી ગયો છે જુનાગઢ એસટી ડિવિઝનલ કંટ્રોલર આરપી શ્રીમાળી એ જણાવ્યું હતું કે વનરાજવી વાઢેર પોરબંદર લાંબા રૂટ ની બસમાં કંડકટર તરીકે હતા ત્યારે વિસાવાળા ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન પાલખરડા થી વિસાવડા સુધી એક મુસાફરની સાત રૂપિયાની ટિકિટ થતી હતી પરંતુ કંડક્ટર વીવી વાઢેરે આવા 10 મુસાફર પાસે ટિકિટના સાત રૂપિયા લેખે અગાઉથી 70 રૂપિયા ઉઘરાવી લીધા હતા પરંતુ ટિકિટ આપી ન હતી અપ્રમાણિકતા બદલ તેમને બે એપ્રિલ 2023 થી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કંડકટર તરીકે ના ફરજ પરથી સસ્પેન્ડ કરવા હુકમ કરાયો છે સાથે વેરાવળ ડેપો મેનેજરની મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ કરાયો છે આ રીતે જુનાગઢ કંટ્રોલર હેઠળ આવતા એસ.ટી વિભાગના કંડકટર કર્મચારી સામે મુસાફરો અને ટિકિટ ન આપી પૈસા ચાઉ કરી જવા બાબતને લઈ આકરા પગલા લઈ અને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
